1. Home
  2. Tag "Sanitizer"

હવે પાણીમાંથી બનેલું નોન-એલર્જિક સેનિટાઇઝર કોરોના સામે આપશે સુરક્ષા

કોરોનાના સંક્રમણથી બચવા માટે હવે પાણીમાંથી બનેલું નોન-એલર્જિક સેનિટાઇઝર બનાવાયું આલ્કોહોલ બેઝ્ડ સેનિટાઇઝરની એલર્જી ધરાવતા લોકો માટે આ સેનિટાઇઝર વધુ લાભદાયક આ સેનિટાઇઝ કોરોના ઉપરાંત અન્ય 9 પ્રકારના ખતરનાક વાયરસનો ખાત્મો બોલાવી શકે છે રાજકોટ: કોરોનાના સંક્રમણથી બચવા માટે આલ્કોહોલ બેઝ્ડ સેનિટાઇઝરની મહત્વની ભૂમિકા રહેલી છે. જો કે તેના વધારે પડતા ઉપયોગથી ત્વચા શુષ્ક થવા […]

કોરોના મહામારીમાં જામનગરની મહિલાઓએ ગૌમુત્રમાંથી બનાવ્યું નેચરલ સેનિટાઈઝર

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે સેનિટાઈઝર હવે લોકો માટે જીવનજરૂરી બની ગયું છે. કેમિકલ અને આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરના વપરાશથી હાથમાં એલર્જી સહિતની સમસ્યા થતી હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે જામનગરની મહિલા સહકારી મંડળીએ  આલ્કોહોલ મુક્ત ગૌમુત્રની મદદથી નેચરલ સેનિટાઈઝર બનાવ્યું છે. જામનગરમાં મહિલા સહકારી મંડળીની બહેનો દ્વારા કોરોનાની મહામારી વચ્ચે કેમિકલ અને આલ્કોહોલ વગરનું નેચરલ સેનિટાઈઝર બનાવવામાં […]

 કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા સેનિટાઈઝરના વેચાણ નિયમોમાં કરાયો બદલાવ -નહી સર્જાય સેનિટાઈઝરની અછત

સેનિટાઈઝરના વેંચાણ નિયમોમાં થયા ફેરફાર હવે સરળતાથી મળી રહેશએ સેનિટાઈઝર લાઈસન્સના નિયમોમાં થયો બદલાવ સમગ્ર દેશમાં કોરોના મહામારીનું જોખમ યથાવત છે તો તેની સામે લોકોને સુરક્ષિત રહેવા માટે સેનિટાઈઝર જેવી વસ્તુઓની માંગમાં પણ વધારો થયો છે,હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ તમામ લોકો કરી રહ્યા છે,ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્રારા સેનેટાઈઝરના વેંચાણના નિયમોમાં જેમ કે જરુરી લાઈસન્સના નિયમોમાં […]

અમદાવાદ રેલવે સ્ટેશન સતર્ક, હવે મુસાફરોના સામાનને સેનિટાઈઝ અને રેપિંગ કરાશે

સ્ટેશન ઉપર રેપિંગ મશીન પણ મુકાયું દેશમાં પ્રથમવાર રેલવે સ્ટેશન ઉપર કરાઈ સુવિધા અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર બેગેજ સેનેટાઈઝર અને રેપિંગ મશીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પ્રકારની સેવા દેશમાં પ્રથમવાર અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર શરૂ કરવામાં આવી છે. તેમજ આ પ્રકારની વ્યવસ્થા માત્ર એરપોર્ટ ઉપર જ હોય છે. જો કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code