hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: લવાસાની પત્ની નોવેલને આયકર વિભાગની નોટીસ ફટકારવાના મામલે રાજકારણ-કોંગ્રેસે કહ્યું, આ નિષ્પક્ષતાની સજા
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > લવાસાની પત્ની નોવેલને આયકર વિભાગની નોટીસ ફટકારવાના મામલે રાજકારણ-કોંગ્રેસે કહ્યું, આ નિષ્પક્ષતાની સજા
revoinews

લવાસાની પત્ની નોવેલને આયકર વિભાગની નોટીસ ફટકારવાના મામલે રાજકારણ-કોંગ્રેસે કહ્યું, આ નિષ્પક્ષતાની સજા

Revoi
Last updated: September 24, 2019 12:00 pm
Revoi
Published: September 24, 2019
Share
SHARE

ચૂંટણી પંચના કમિશનર એશોક લવાસાની પત્ની નોવેલ સિંધલને આયકર વિભાગ દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી, ત્યારે આ આયકર વિભાગની નોટીસના મામલાએ જોર પકડ્યું છે, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, નિષ્પક્ષ અમ્પાયરને નિષ્પક્ષતા માટેની આ સજા છે, આ છે ભાજપનો માર્ગ. આ સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે, મને આશ્ચર્ય નથી. આ મોદી અને શાહ મોડેલ સરકારની નીતિ છે. આ તો માત્ર શરૂઆત છે. હજું તો  ઘણુ બધુ થશે,, પરંતુ સત્યમેવ જયતે.

ઉલ્લેખનીય છે કે,અશોક લવાસા એ જ ચૂંટણી કમિશનર છે કે, જેમણે લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંધનના આરોપમાં પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપીના અધ્યક્ષ અમિત શાહને ક્લીનચીટ આપવા બદલ અસંમતિ દર્શાવી હતી,લવાસાએ પીએમ મોદી અને અમિત શાહને 11 આરોપોમાં ક્લીનચીટ આપવા માટેના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી વખતે પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહના વિરોધમાં આચારસંહિતા ભંગની ફરિયાદોની તપાસ માટે બનાવવામાં આવેલી સમિતિમાં સીઈસી સુનિલ અરોડા, ચૂંટણી કમિશનર અશોક લવાસા અને સુશીલચંદ્રનો સમાવેશ થાય છે. મોદી અને શાહને ક્લિનચીટ આપવા અંગે લવાસાનો મત અન્ય બે સભ્યોથી જુદા હતા અને તેઓ આ આરોપોને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવી રહ્યા હતા. પરંતુ બહુમતીથી લીધેલા આ નિર્ણયમાં બંનેના વર્તનને આચારસંહિતાનું ઉલ્લંઘન માનવામાં નહોતું આવ્યું જેના કારણે  પીએમ મોદી અને અમિત શાહને ક્લિનચીટ આપવામાં આવી હતી. અને લવાસાને તેના મતમાં સફળતા પ્રાપ્ત નહોતી થઈ.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચના કમિશનર અશોક લવાસાની પત્ની નોવેલ સિંધલ લવાસા એક ડર્ઝનથી પણ વધું કંપનીઓના ડિરેક્ટર મંડળમાં સામેલ છે,નોવેલને ચાર વિદ્યુત કંપનીઓના બોર્ડમાં એક જ દિવસે નિયૂક્ત કરવામાં આવ્યા હતા,અશોક લવાસા પણ વિદ્યુત બોર્ડમાં થોડા સમય માટે ખાસ સચિવ તરીકે કામ કરી ચૂક્યા છે,પોતાના કાર્યકાળના લાંબા સમયમાં લવાસાએ ગૃહ મંત્રાલય,નાણાં મંત્રાલયમાં સેવા આપવા સિવાય પણ રાજ્ય સ્તરે પણ ઘણા કાર્યો કર્યા છે

અશોક લવાસાની પત્ની નોવેસ સિંધલ લવાસા એક જ દિવસમાં 14 સપ્ટેમ્બર,2016ના રોજ રીસાટ્ઝ માઈસોલર 24 પ્રાઈવેચ લિમિટેડ,વેલસ્પન સોલર ટેક પ્રાઈવેટ લિમિટેડ,વેલસ્પન એનર્જી રાજસ્થાન પ્રાઈવેટ લિમિટેડ અને વેલસ્પન સોલર પંજાબ પ્રાઈવેટ લિમિટેડમાં નિયૂક્તિ કરવામાં આવી હતી,અડધો ડઝન વિદ્યુત કંપનીઓ સિવાય પણ તે બીજી કંપનીઓમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

You Might Also Like

આત્મનિર્ભર ભારત: દેશમાં in:collab નામનું એક નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ
ભગવાન રામનો જે મહૂર્તમાં થયો હતો જન્મ,તે મહૂર્તમાં જ દેશના વડાપ્રધાન મોદી રામ મંદિરનું કરશે ભુમિ પૂજન
SAARC Diary: Bhutan to Supply Liquid Oxygen to India
President of India visits Sri M’s Ashram in Madanapalle, Andhra Pradesh on 7th Feb 2021
જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, એક જવાન શહીદ
TAGGED:ashok lavasacongress statementlavasaNoticeNovel Lavasa
Share This Article
Facebook Email Print
Popular News
राज्यउत्तरप्रदेशराजनीतिराष्ट्रीयहिन्दी

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

August 8, 2026

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

वैश्विक अनिश्चितता के बीच शेयर बाजार लगभग सपाट, सेंसेक्स 43 अंक मजबूत, निफ्टी 13 अंक चढ़ा

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?