hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ઓડીશા સરકારનું સરહાનિય કામઃ આર્થિક રીતે નબળા પદ્મ પુરસ્કારીઓને દર મહિને 10 હજાર અપાશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ઓડીશા સરકારનું સરહાનિય કામઃ આર્થિક રીતે નબળા પદ્મ પુરસ્કારીઓને દર મહિને 10 હજાર અપાશે
revoinews

ઓડીશા સરકારનું સરહાનિય કામઃ આર્થિક રીતે નબળા પદ્મ પુરસ્કારીઓને દર મહિને 10 હજાર અપાશે

Revoi
Last updated: July 9, 2019 1:58 pm
Revoi
Published: July 9, 2019
Share
SHARE

ઓડીશા કરકારનું સરહાનિય કામ

પદ્મ પુરસ્કારીઓને અપાશે દર મહિને 10 હજાર રુપિયા

પદ્મ પુરસ્કારીઓની આર્થિક હાલત કથળતા લેવાયો નિર્ણય

કુલ 45 લોકો પદ્મ પુરસ્કારથી સન્માનિત

ઓડીશા સરકારે એક નવી પહેલ કરી છે જેમાં જે લોકોને ભૂતકાળમાં પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે અને જેઓ હાલ આર્થિક રીતે નબળા છે તેઓ ને ઓડીશા સરકાર દર મહિને 10 હજાર રુપિયા આપશે જેના કારણે આર્થિક રીતે તેઓ સધ્ધર બની શકે અને જીવન નિર્વાહમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
અધિકારોના જણાવ્યા મુજબ ઓડીશાના મુંખ્યમંત્રી નવીન પટનાયકે સંસ્કૃતિ વિભાગ તરફથી મળેલા આ પ્રસ્તાવને મંજુરી આપી છે,પટનાયકે પદ્મ પુરસ્કાર મેળવનારાઓ વિશે તેમની આર્થિક પરિસ્થિતી વિશે સંસ્કૃતિ વિભાગને સંપૂર્ણ માહિતી આપવા જણાવ્યું હતું અને આ માહિતી મળ્યા બાદ તેઓએ આ પ્રસ્તાવને મંજુરી આપી હતી.
પદ્મ પુરસ્કારથી સન્માનિત ઈલધર નાગ ,દૈતારી નાઈક, કમલા પૂજારી અને જીતેન્દ્ર હરીપાલ પોતાના ખરાબ હાલત સામે ઝજુમી રહ્યા હતા, જેમાં 2018માં પદ્મ પુરસ્કાર મેળવનાર 75 વર્ષના નાઈકે પોતાનો પુરસ્કાર પરત કરવા જણાવ્યું હતુ કારણ કે પુરસ્કાર મળવાના કરાણે ગામના લોકો તેમને કામ પણ આપતા ન હતા જેને લઈને તેઓ બેકારીનો ભોગ બન્યા હતા અને રોજી રોટી માટે ફાફા પડતા હતા.લોકો એમ માનતા હતા કે કામ કરવોને તેઓ લાયક નથી કારણ કે તેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે આમ તેમના માટે તો પુરસ્કાર અભિશાપ બલ્યા હતો.
નાઈકે એક વાતચીતમાં કહ્યું હતુ કે “લોકો મને કામ નથી આપતા લોકો માને છે કે મારા માટે તે કામ યોગ્ય નથી” અત્યાર સુધી રાજ્યના કુલ 84 લોકોને આ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાંથી 45 લોકો સ્વર્ગલોક પામ્યા છે જ્યારે બાકીના 35 લોકો બેરોજગારીનો ભોગ બન્યા છે આ લોકોએ રોજી રોટી મેળવવા માટે ધણો સંઘર્ષ કરવો પડે છે, સન્માન મળ્યા બાદ તેઓ ન ઘરના ન ઘાટના થઈ ગયા છે જેને લઈને ઓડીશા સરકારે દર મહિને તેઓને 10 હજાર રુપિયા ભથ્થુ પેઠે આપવાનું નક્કી કર્યું છે. સરકારના આ સરહાનિય કામથી પદ્મ પુરસ્કાર મેળવનારાઓ ને હવે રાહત મળશે.

You Might Also Like

હવે ટ્રેન રવાના થવાના 30 મિનિટ પહેલા પણ ટિકિટ બૂક કરાવી શકાશે
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ: સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિ
PM to address FICCI’s 93rd Annual General Meeting and Annual Convention on December 12
સરહદ પર તણાવની વચ્ચે ભારત-ચીન વચ્ચે યોજાશે કમાન્ડર સ્તરની મંત્રણા
નક્સલી હુમલામાં માર્યા ગયેલા ભાજપના MLAના પરિવાજનોને શપથવિધિમાં બોલાવવાનું ભૂલી ગયું ભાજપ!
TAGGED:odishaપદ્મ પુરસ્કાર
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयहिन्दी

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

August 8, 2026

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

Share Market Today: गिरावट के साथ खुला शेयर बाजार, सेंसेक्स 267 अंक टूटा, निफ्टी 24,600 के नीचे

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

मोहन भागवत के जेन-जी बयान का भाजपा सांसदों ने किया समर्थन, बोले- युवा विपक्ष के बहकावे में नहीं आएगा

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?