1. Home
  2. Tag "yogi"

ઉત્તર પ્રદેશ સરકારે આગામી તહેવારો માટે સરકારી અધિકારીઓની રજા પર લગાવી રોક

તહેવારોની સીઝનમાં સરકારી અધિકારીઓને નહીં મળે રજા યોગી સરકાર એ લગાવી રોક રાજ્યના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારીએ જારી કરી માર્ગદર્શિકા કર્મચારીઓને રોકડ વાઉચર અને ખરીદી માટે 10,000 રૂપિયાના એડવાન્સ આપવાની જાહેરાત લખનઉ: ઉત્તર પ્રદેશ સરકારે આગામી તહેવારો માટે સરકારી અધિકારીઓની રજા પર રોક લગાવી દીધી છે. આ સંદર્ભે, રાજ્યના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારીએ માર્ગદર્શિકા જારી […]

મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ પર સખ્ત બની યોગી સરકાર, અપરાધીઓ વિરુદ્ધ થશે કડક કાર્યવાહી

યોગી સરકારનો મહત્વનો નિર્ણય મહિલા અપરાધને લઇ સીએમ યોગી એકશનમાં મહિલાઓની છેડતી કરનારાઓના પોસ્ટર શહેરમાં લગાવવામાં આવશે દિલ્લી: ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહિલાઓની સુરક્ષાને લઈને મોટો આદેશ જારી કર્યો છે. યોગી સરકારે મહિલાઓ સાથેના ગુનાના અપરાધીઓને પકડવા તૈયારી કરી રહી છે. છેડતી કરનારા અને અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સીએમ યોગીએ ઓપરેશન દુરાચારી શરૂ […]

યુપી: સોનભદ્રમાં જમીન વિવાદને લઈને ફાયરિંગમાં 10ના મોત, 20 ઘાયલ

સોનભદ્ર: ઘોરાવલના મૂર્તિયા ગામમાં બુધવારે બપોરે બે પક્ષોમાં જમીન વિવાદની અદાવતને લઈને પરસ્પર વિવાદમાં લોહિયાળ ઘર્ષણ સર્જાયુ છે. આ હત્યાકાંડમાં નવ લોકોના મોત નીપજ્યા છે અને ડઝનબંધ લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકો પ્રમાણે વિવાદ દરમિયાન પરસ્પર ફાયરિંગ અને હથિયારોથી એકબીજા પર હુમલામાં ઘણાં લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત પણ થયા છે. આ હત્યાકાંડ બાદ ગામમાં […]

અતિ પછાત જાતિઓને SCનો દરજ્જો: ભાજપ સરકારે સાધ્યા એક તીરથી ઘણાં નિશાન

લખનૌ: ભાજપ સરકારે 17 અતિ પછાત જાતિઓને અનુસૂચિત જાતિઓમાં સામેલ કરવાનો આદેશ જાહેર કરીને એક તીરથી અનેક નિશાન સાધવાની કોશિશ કરી છે. આ આદેશ દ્વારા ભાજપ સરકાર અતિ પછાતોમાં મજબૂત ઘૂસણખોરી સાથે આ જાતિઓની 14 ટકા વોટબેંક સાધવાની કોશિશમાં પણ છે. આ આદેશને લોકસભા ચૂંટણી દરમિયાન અલગ થયેલી સુહેલદેવ ભારતીય જનતા પાર્ટી એટલે કે એસબીએસપીથી […]

યોગી આદિત્યનાથને જન્મદિનની શુભેચ્છા: એક ઝઘડાથી રાજકારણમાં પ્રવેશ અને યુપીના સીએમ પદ સુધીની રાજકીય સફર

યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન છે. યોગી આદિત્યનાથ પાંચ વખત ગોરખપુરથી સાંસદ પણ રહી ચુક્યા છે. 5મી જૂન-1972ના રોજ જન્મેલા યોગી આદિત્યનાથના મુખ્યપ્રધાન બનવાની કહાની ઘણી રસપ્રદ છે. વાત બે દશક પહેલાની છે. ગોરખપુર શહેરના મુખ્ય બજાર ગોલઘરમાં ગોરખનાથ મંદિર સંચાલિત ઈન્ટર કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક સ્ટૂડન્ટ્સ દુકાનમાં કાપડ ખરીદવા માટે ગયા અને તેમનો દુકાનદાર સાથે […]

ઓમપ્રકાશ રાજભર યુપીના કેબિનેટમાંથી બરતરફ, સીએમ યોગી આદિત્યનાથે રાજ્યપાલને કરી ભલામણ

લખનૌ: સતત બળવાખોર તેવર અખત્યાર કરનારા યુપી કેબિનેટના પ્રધાન ઓમપ્રકાશ રાજભરને પ્રધાનમંડળમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે રાજ્યપાલને બરતરફ કરવાની ભલામણ કરી હતી. રાજભર સુલેહદેવ ભારતીય સમજા પાર્ટીના અધ્યક્ષ છે. તેઓ પછાત વર્ગ કલ્યાણ અને દિવ્યાંગ સશક્તીકરણ પ્રધાન હતા. આની સાથે રાજભર સાથે સંલગ્ન લોકોને નિગમો અને પરિષદોમાંથી તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code