1. Home
  2. Tag "terrorism"

गुलाम नबी आजाद बोले – कश्मीरी पंडितों के पलायन के लिए पाकिस्तान और आतंकवाद जिम्मेदार

जम्मू, 20 मार्च। कांग्रेस के वरिष्ठ नेता गुलाम नबी आजाद ने जम्मू- कश्मीर से कश्मीरी पंडितों के लिए पाकिस्तान और आतंकवाद को जिम्मेदार ठहराया है। दरअसल, इन दिनों बॉलीवुड फिल्म ‘द कश्मीर फाइल्स’ की चर्चा खूब हो रही है। कश्मीरी पंडितों का दर्द दिखाने के लिए फिल्म की एक तरफ खूब सराहना हो रही है […]

आतंकवाद के लिए न हो अफगानिस्तान की धरती का इस्तेमाल: डॉ. एस जयशंकर

न्यूयॉर्क 23 सितम्बर। विदेश मंत्री डॉ. एस जयशंकर ने बुधवार को अफगानिस्तान पर जी-20 विदेश मंत्रियों की बैठक को संबोधित करते हुए कहा कि देश में मानवीय जरूरतों के जवाब में अंतरराष्ट्रीय समुदाय को एक साथ आना चाहिए। डॉ. जयशंकर ने कहा कि किसी भी तरह से आतंकवाद के लिए अफगानिस्तान की धरती का इस्तेमाल […]

न्यूयॉर्क में बोले विदेश मंत्री डॉ. जयशंकर – आतंकवाद को कदापि बर्दाश्त नहीं करेगा भारत

न्यूयॉर्क, 27 मई। विदेश मंत्री डॉ. एस. जयशंकर ने कहा है कि भारत आतंकवाद को कतई बर्दाश्त नहीं कर सकता और न ही कूटनीति के रूप में इसे जायज बता सकता है। पांच दिवसीय अमेरिकी दौरे पर पहुंचे डॉ. जयशंकर ने अमेरिका के पूर्व राष्ट्रीय सुरक्षा सलाहकार जनरल एच.आर. मैकमास्कर के साथ बुधवार को यहां बातचीत […]

ભારતે વિશ્વને કરી હાકલ, ચેતો અન્યથા આતંકવાદ યુદ્વની જેમ કરશે નરસંહાર

ભારતે આતંકવાદને લઇને ચેતવણી ઉચ્ચારી આતંકવાદને તાકીદે ખાળવાની આવશ્યકતા છે અન્યથા વિશ્વ યુદ્વની જેમ તે પણ વ્યાપક નરસંહાર બનશે નવી દિલ્હી: ભારતે આતંકવાદને લઇને ચેતવણી ઉચ્ચારી છે. ભારતે ચેતવણી ઉચ્ચારી છે કે આતંકવાદને તાકીદે ખાળવાની જરૂર છે નહીંતર વિશ્વ યુદ્વની જેમ એ પણ વ્યાપક નરસંહાર બનશે. આતંકવાદ આજે યુદ્વનો વિકલ્પ બની રહ્યું છે. બીજુ વિશ્વયુદ્વ […]

Paris Peace Forum: આતંકવાદ વિરુદ્વની લડતમાં ફ્રાન્સને ભારતનું સમર્થન

ભારતે આતંકવાદ વિરુદ્વ ફ્રાન્સને મજબૂત સમર્થન આપવાની વાત ફરી દોહરાવી આતંકવાદ વિરુદ્વની લડતમાં ભારત તેમના મિત્ર ફ્રાન્સની સાથે છે: PM મોદી વાતો અને વિચારોથી અમે એક શાંતિ અને સૌહાર્દપૂર્ણ ભવિષ્ય જોઇએ છીએ: PM મોદી નવી દિલ્હી: છેલ્લા 2 મહિનામાં ફ્રાન્સમાં આતંકવાદની 2 ઘટનાઓ ઘટી છે. હાલમાં ફ્રાન્સ આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે હવે ભારતે […]

આતંકવાદીઓની મદદ માટે નવા રસ્તા શોધતું પાકિસ્તાન, ટનલોમાંથી ભારત મોકલવામાં આવે છે ત્રાસવાદી

દિલ્હીઃ ભારતમાં આતંકવાદને નાથવા માટે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ કાશ્મીરમાં પણ આતંકવાદીઓ સામે ભારતીય લશ્કર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતા પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદીઓની ઘુસણખોરી મુશ્કેલ બની છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિ મારફતે ભારતને બરબાદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન બોર્ડર ઉપર અંડરગ્રાઉન્ડ ટનલ મારફતે આતંકવાદીઓને ભારતમાં […]

UNGAમાં કલમ-370 પર ચર્ચાનો એજન્ડા નથી, આતંક પર થઈ શકે છે વાત: વિદેશ મંત્રાલય

અનુચ્છેદ-370 ભારતનો આંતરીક મામલો પીએમ મોદી માટે એરસ્પેસ નહીં ખોલવો દુર્ભાગ્યપૂર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પહેલા વિદેશ સચિવ વિજય ગોખલેએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યુ છે કે યુએનજીએ બહુપક્ષીય મામલાઓ પર ચર્ચાનો મંચ છે. યુએનજીએમાં અનુચ્છેદ-370 પર ચર્ચાનો અમારો એજન્ડા નથી. આ ભારતનો આંતરીક મામલો છે. તેમણે કહ્યુ છે કે આતંકવાદ પર […]

આતંકવાદને આશ્રય આપનારાઓને કરીશું બેનકાબ : પીએમ મોદી

લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ છે કે દુનિયા આજે અસુરક્ષાથી ઘેરાઈ છે. દુનિયાના કોઈને કોઈ ભાગમાં મોતનો ઓછાયો મંડરાય રહ્યો છે. ભારત આતંકવાદ ફેલાવનારાઓની વિરુદ્ધ મજબૂતાઈથી લડાઈ લડી રહ્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ છે કે આતંકવાદને પનાહ આપનારાઓને અમે દુનિયાની સામે બેનકાબ કરીશું અને આતંકવાદીઓને નષ્ટ કરીશું. […]

ભારતના ‘મુસ્લિમવાદી સેક્યુલારિઝમના ચેમ્પિયનો’ના ગાલ પરનો તમાચો- અસરહીન કલમ-370

આનંદ શુક્લ અનુચ્છેદ-370ના ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને હટાવવાનો મોદી સરકારનો નિર્ણય દર્શાવી રહ્યો છે કે હવે ભારતમાં હિંદુ ભાવનાઓને દબાવી શકાશે નહીં. વિચારધારાની રીતે પણ નહીં અને વૈશ્વિક દબાણોના સમીકરણો સમજાવીને પણ નહીં. ભારતમાં હિંદુઓને તેમના અધિકાર અને તેમની રાષ્ટ્રીય લાગણીઓને દબાવવા માટે મુસ્લિમવાદી સેક્યુલારિઝમનું એક ઘણું મોટું તૂત ભારતીય રાજનીતિ અને મીડિયા દ્વારા ચલાવવામાં […]

‘બ્લીડ ઈન્ડિયા’નો જવાબ ‘ડિવાઈડ પાકિસ્તાન’: ‘આતંકીસ્તાન’ના 5 ટુકડા દ્વારા આતંકનો ખાત્મો શક્ય

આનંદ શુક્લ મજબૂત પાકિસ્તાન ભારતના જ નહીં, દુનિયાના હિતમાં નથી પાકિસ્તાનનો અર્થ સુન્ની અને પંજાબી મુસ્લિમોની દાદાગીરી પાકિસ્તાનનો અર્થ સુન્ની મુસ્લિમોના કટ્ટરવાદમાં બલૂચો-પશ્તૂનો, શિયા-અહમદિયાઓની કત્લેઆમ પાકિસ્તાન ગ્લોબલ ટેરર નેટવર્કનું હબ, દક્ષિણ એશિયામાં આતંકનું મૂળ પાકિસ્તાનના મુસ્લિમ રાષ્ટ્રવાદ સામે બંગાળી મુસ્લિમોનો બળવો એટલે બાંગ્લાદેશ બ્લિડ ઈન્ડિયા પોલિસી સામે ડિવાઈડ પાકિસ્તાન પ્લાનને બનાવો જવાબ પીઓકે, ગિલગિટ-બાલ્તિસ્તાનને ફરીથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code