1. Home
  2. Tag "Telangana"

તેલંગાણાના CMએ TSRTCની હડતાલને અક્ષમ્ય ગુનો ગણાવી 48 હજાર કર્મચારીઓની હકાલપટ્ટી કરી

મુખ્યમંત્રી કેસીઆરનો નિર્ણય 48 હજાર કર્મચારીઓની હકાલપટ્ટી કેસીઆરનું આ ગેરજવાબદારીનું પગલું છે-ભાજપ ભાજપે રાજય સરકાર પર નિશાન સાધ્યું સ્ટેટ રોડ ટ્રાંસપોર્ટ કોર્પોરેશનના 48 હજાર કર્મચારીઓને રાજ્ય સરકારે નોકરીમાંથી કાઢી મુક્યા છે,આ કર્મચારીઓ શુક્રવારની રાતથી જ હડતાલ પર ઉતર્યા હતા,તેમની માંગ એ હતી કે આરટીસીનું સરકાર સાથે વિલય કરવામાં આવે,ત્યારે કર્મચારીઓની હડતાલને મુખ્યમંત્રી,કે ચંદ્રશેખર રાવએ અક્ષમ્ય […]

તેલંગાણા: મહાત્મા ગાંધીની પ્રતિમાનું કરાયું અપમાન, પાકિસ્તાન સમર્થિત સૂત્રોની માળા પહેરાવાઈ!

તેલંગાણાના નિજામાબાદ જિલ્લામાં રવિવારે 25 ઓગસ્ટ-2019ના રોજ કેટલાક અજ્ઞાત લોકોએ મહાત્મા ગાંધીની પ્રતિમા પર કાળાશ લગાવી દીધી હતી. તેની સાથે પાકિસ્તાન સમર્થિત સૂત્રો લગાવતા ગાંધી પ્રતિમાને પાકિસ્તાનના જયકારાવાળા સૂત્રો લખેલા પેપરની માળા પહેરાવી દીધી હતી. ધ હિંદુના અહેવાલ પ્રમાણે, ઘટના નિજામાબાદ જિલ્લાના ગુંડારામ ગામની છે. આ ઘટના બાદથી વિસ્તારમાં સનસનાટી ફેલાયેલી છે. જાણકારી પ્રમાણે, પોલીસને […]

TDPના 60 નેતા ભાજપમાં જોડાયા, ટ્રિપલ તલાક કાયદો અને અનુચ્છેદ-370 મુદ્દે પાર્ટીને સમર્થન

હૈદરાબાદ: ચંદ્રાબાબુ નાયડુની તેલુગૂદેશમ પાર્ટીના લગભગ 60 મુખ્ય નેતાઓ અને તેમના હજારો ટેકેદારો રવિવારે ભાજપમાં સામેલ થયા હતા. તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાની હાજરીમાં પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી. નડ્ડાએ કહ્યુ છે કે સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સપ્ટેમ્બરમાં શરૂ થશે અને 31 ડિસેમ્બરથી પહેલા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવશે. જૂનમાં […]

પોતાના ગામના દરેક પરિવારને 10 લાખ રૂપિયા આપશે તેલંગાણાના સીએમ કેસીઆર

તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવે સોમવારે એલાન કર્યું છે કે રાજ્ય સરકાર તરફથી ચિંતામડાકા ગામના બે હજાર પરિવારોમાંથી દરેક પરિવારને 10 લાખ રૂપિયા આપવામાં આવશે. ચિંતામડાકા ગામ કેસીઆરનું પૈતૃક ગામ છે. મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યુ છે કે હું ચિંતામડાકા ગામમાં જન્મ્યો છું. હું આ ગામના લોકોનો આભારી છું. પ્રતિ પરિવાર 10 લાખ રૂપિયા આપવાની […]

કેસીઆરને ભાજપનું હિંદુત્વ હરાવી શકશે નહીં, મોદી બે મંદિરમાં થશે તેલંગાણાના સીએમ છ મંદિરમાં જશે: ઓવૈસી

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદ લોકસભા બેઠક પરથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તીલગ કુંતામાં શુક્રવારે એક જાહેરસભામાં ભાજપને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ભાજપ તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખરરાવને ક્યારેય હરાવી શકશે નહીં, કારણ કે કેસીઆર કટ્ટર હિંદુ છે. જો પીએમ મોદી બે મંદિરમાં જશે, તો કેસીઆર છ મંદિરમા જશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code