1. Home
  2. Tag "sreenagar"

જમ્મુ-કાશ્મીરના રણબીરગઢમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ- 2 આતંકીઓ ઠાર -1 જવાન ઈજાગ્રસ્ત

જમ્મુના રણવીરગઢમાં આતંકીઓ સાથે મૂઠભેદ 2 આતંકીઓ ઠાર મરાયા 1 સેનાનો જવાન ઈજાગ્રસ્ત બાતમીના આધારે સુરક્ષાદળોએ સર્ચઓપરેશન હાથ ધર્યું હતું જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના બહારના વિસ્તાર રણબીરગઢમાં આતંકીઓ સાથે સેનાની મૂઠભેદ થઈ હતી જેમાં બે આતંકીઓ ઠાર મરાયા છે,સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકીઓ સંતાયેલા હોવાની બાતમી મળી હતી,ત્યાર બાદ સેના દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,સુરક્ષા […]

શ્રીનગરમાં 10 હજાર લોકોના પ્રદર્શનના સમાચાર ખોટા, મીડિયા અહેવાલોને ગૃહ મંત્રાલયનો રદિયો

ગૃહમંત્રાલયે વિદેશી મિડિયામાં ચાલી રહેલી ખબરોને નકારી છે ,જેમાં કહેવામાં આવ્યું છે કે શ્રીનગરમાં કલમ 370 હટાવવાના મામલે એક મોટૂ પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેમાં 10 હજાર લોકો સામેલ થયા છે,ત્યારે આ વાતને લઈને ગૃહમંત્રાલયે એક બયાન રજુ કર્યું છે અને કહ્યુ કે વિદેશી મિડિયાની  ખબરો આધાર વગરની છે, ગૃહમંત્રાલયના મુજબ અહિ છૂટાછવાયા પ્રદર્શન કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code