દિવાળીના પર્વ પર રામ નગરી અયોધ્યા 5.51 લાખ દિવાઓથી જગમગશે
સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ પ્રથમ દિવાળી અયોધ્યા નગરી દિવાઓથી સજાવાશે 5 લાખ 51 હજાર દિવાઓથી રામ નગરી ઝળહળશે સમગ્ર તૈયારીઓ શરુ કરવામાં આવી છેલ્લા કેટાલય વર્ષો બાદ રામલલા દરબાર સહીત શ્રીરામ જન્મભૂમિ પરિસર દીવાઓની જ્યોતથી જગમગતું જોવા મળશે, આ વર્ષની દિવાળી યોધ્યાવાસીઓ માટે તેમજ સમગ્ર દેશના લોકો માટે ખાસ હશે, વિતેલા વર્ષે અયોધ્યામાં 4 […]
