1. Home
  2. Tag "RAM TEMPLE"

રામ મંદિરને 613 કિલોના બેલની ભેટ- તમિલનાડુથી પદયાત્રા કરી આ બેલ લાવવામાં આવ્યો

રામ મંદિરને મળી અનોખી ભેટ તમિલનાડુથી  પદયાત્રા કરીને 613 કિલોનો બેલ લાવવામાં આવ્યો   દુર સુધી ગુંજશે તેનો નાદ દેશના રાજ્ય ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શરુ થયું છે ત્યારથી અનેક ભક્તો મંદિર માટે અવનવું દાન આપી રહ્યા છે,મોટા પ્રમાણમાં શ્રધ્ધાળુંઓ મંદિર માટે કંઈકને કંઈક દાન કરી જ રહ્યા છે ત્યારે હાલ પણ આ શીલશીલો ચાલું […]

અયોધ્યામાં રચાયો ઇતિહાસ: રામ મંદિરના ભૂમિ પૂજનથી પીએમ મોદીના સંબોધન સુધી, વાંચો કાર્યક્રમની દરેક અપડેટ્સ

અયોધ્યામાં  આજે રચાયો ઈતિહાસ મહાયજ્ઞની પૂર્ણાહૂતિ પીએમ મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યુ વડાપ્રધાન મોદી એ રામ મંદિરનો કર્યો શિલાન્યાસ 9 ચાંદીની ઈંટો મંદિરના પાયામાં રાખવામાં આવી સદીઓની પ્રતિક્ષા બાદ હવે રામની નગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિવત ભૂમિ પૂજન બાદ રામ મંદિરની આધારશીલા મૂકી. રામ મંદિર શિલાન્યાસ […]

અયોધ્યા : જયશ્રી રામના નાદ સાથે ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન સંપન્ન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય ભૂમિ પૂજન સંપન્ન  અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભૂમિ પૂજન યોજવામાં આવ્યું  કાર્યક્રમમાં મોદી,યોગી,ભાગવત,પટેલની ઉપસ્થિત  500 વર્ષ બાદ અયોધ્યામાં આખરે સદીઓ જુના શ્રીરામ મંદિરનું સ્વપ્ન આખરે સાકાર થઇ રહ્યું છે ,આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે દિવ્ય અને ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ માટે ભુમીપુજન કરવામાં આવ્યું છે, અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મ સ્થળે સૌથી […]

31 વર્ષ પહેલાં પાલમપુરમાં રામ મંદિર નિર્માણનો પ્રસ્તાવ પારિત થયો હતો

અયોધ્યામાં આજે પીએમ મોદીના હસ્તે ભૂમિ પૂજન સંપન્ન થયું 31 વર્ષ પહેલાં હિમાચલના પાલમપુરમાં રામ મંદિરનો પ્રસ્તાવ પારિત થયો હતો આ માટે ભાજપના વરિષ્ઠ નેતાઓની યોજાઈ હતી બેઠક અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન પીએમ મોદીના હસ્તે સંપન્ન થઇ ચૂક્યું છે. આજનો આ દિવસ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પાલમપુર માટે પણ ઐતિહાસિક રહેશે. પાલમપુરમાં આ દિવસનું […]

રામ મંદિર ભૂમિ પૂજન: રામ લલ્લાની પ્રથમ મનમોહક તસવીર આવી સામે, જુઓ તસવીર

 અયોધ્યામાં આજે મહત્વનો દિવસ રામ લલ્લાની પહેલી તસવીર આવી સામે 12:30 કલાકની આસપાસ ભુમિ પૂજન શરૂ થશે અયોધ્યામાં પીએમ મોદીના હસ્તે રામ મંદિરનું ભવ્ય ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે.આ પૂર્વે સંપૂર્ણ અયોધ્યાએ શણગાર સજયો છે. અયોધ્યામાં દિવાળીના પર્વ જેવો માહોલ છે ત્યારે ભૂમિપૂજન પહેલા રામ લલ્લા ની પ્રથમ તસવીર સામે આવી છે જે ખૂબ જ […]

શ્રી રામ મંદિર નિર્માણને લઈને પ્રવીણ તોગડિયાનું નિવેદન

અમદાવાદ:  તો આખરે અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણનું કામ શરૂ થતા કરોડો લોકોમાં ખુશીનો માહોલ છે. વાત એવી છે કે કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને કેટલાક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. રામ મંદિરના નિર્માણ લઈને સૌથી સારી વાત એ છે કે કોઈના મનમાં કોઈ દુખની ભાવના નથી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાને […]

RSS પ્રમુખ મોહન ભાગવતનું અયોધ્યા ખાતે આગમન-ભુમિ પૂજન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

પ્રમુખ મોહન ભાગવત પહોંચ્યા અયોધ્યા રામ મંદિર ભુમિ પૂજન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત અયોધ્યા નગરીમાં આવતી કાલે ભુમિ પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે જેમાં દેશના વડાપ્રધાન મોદીના હસ્તે ભુમિ પૂજન કરવામાં આવનાર છે તેમની સાથે અનેક મહાન હસ્તીઓની ઉપસ્થિતિ જોવા મળશે.હાલ રામ નગરી અયોધ્યામાં રામનામના નારાઓ લાગી રહ્યો છે,સમગ્ર અયોધ્યા ભક્તિમય માહોલમાં પરિવર્તીત થયુ છે,તે સાથે […]

અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિરનું માળખું- મંદિરની ડિઝાઈન તૈયાર કરવામાં સોમપુરા પરીવારનું મહત્વનું યોગદાન

રામ મંદિરની ડિઝાઇન બનાવવામાં ગુજરાતીનો ફાળો સોમપુરા પરિવારનો મંદિરની ડિઝાઈન તૈયાર કરવામાં મહત્વનું યોગદાન સોમનાથ મંદિર,અક્ષરધામ મંદિર તેમનું કાર્ય છે નાગરશૈલીમાં મંદિર બનાવવાની તેમની ખાસિયત છે સમગ્ર દેશના લોકો રામ મંદિર નિર્માણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,અયોધ્યામાં આનવારી 5 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ કરનાર છે,રામ મંદિર માટે ખાસ પ્રકારના […]

પીએમ મોદીના આગમન પહેલા કેન્દ્રીય પર્યટન મંત્રી લેશે અયોધ્યાની મુલાકાત- રામ મંદિર ભુમિ પૂજનની તૈયારીઓનું કરશે નિરિક્ષણ

ગુરુવારની સાંજે કેન્દ્રીય મંત્રી લખનૌ પહોંચશે ગુરુવારના રોજ લખનૌ ખાતે મંત્રી યોગી આદીત્યનાથ સાથે કરશે ચર્ચાઓ શુક્રવારના રોજ કેન્દ્રિય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ રામનગરી અયોધ્યાની લેશે મુલાકાત અયોધ્યામાં રામમંદિરન ભુમિ પૂજનની તૈયારીઓનું કરશે નિરિક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવનારી 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિરના ભુમિ પૂજનના ઉત્સવ માટે આવનાર છે,ત્યારે પીએમ મોદીનું અયોધ્યામાં આગમન થાય […]

રામ મંદિર નિર્માણ પહેલા પૂજારી અને પોલીસ પર સંકટ

રામ જન્મભૂમિના પૂજારી અને 16 પોલીસકર્મી કોરોના પોઝિટિવ રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપ દાસ કોરોના પોઝિટિવ સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મી પણ સંક્રમિત અયોધ્યામાં કોરોનાનું સંક્રમણ ફેલાતાં ચિંતાનું કારણ અમદાવાદ: ઉત્તર પ્રદેશના અયોધ્યાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમને લઈને કોરોના સંકટ મંડરાવવા લાગ્યો છે. રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપદાસ કોરોના પોઝિટીવ હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code