1. Home
  2. Tag "RAM TEMPLE"

उत्तर प्रदेश : अयोध्या में राम मंदिर के गर्भगृह का निर्माण कार्य शुरू, सीएम योगी ने रखी पहली शिला

अयोध्या, 1 जून। अयोध्या में निर्माणाधीन श्री राम मंदिर के दूसरे चरण का कार्य बुधवार से शुरू हो गया, जब मुख्यमंत्री योगी आदित्यनाथ ने गर्भगृह के निर्माण के लिए पहली शिला रखी। इसके साथ ही गत 29 मई से शुरू हुआ सर्वदेव अनुष्ठान का समापन हो गया। सीएम योगी निर्माण स्थल के पास द्रविड़ शैली […]

अयोध्या : राम की नगरी में बुधवार को दीप प्रज्जवलित करेंगे सीएम योगी

अयोध्या, 2 नवम्बर। उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ मर्यादा पुरुषोत्तम भगवान श्रीराम की नगरी में बुधवार को पांचवे दीपोत्सव को मनाने के लिये अयोध्या जाएंगे। श्रीराम के अयोध्या आगमन को प्रतीकात्मक रूप से दर्शाते हुए भव्य शोभा यात्रा रामायण कार्निवाल पर आधारित झांकियों का शुभारंभ साकेत महाविद्यालय से प्रारंभ होकर अयोध्या के मुख्य मार्गों […]

દિવાળીના પર્વ પર રામ નગરી અયોધ્યા 5.51 લાખ દિવાઓથી જગમગશે

સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ પ્રથમ દિવાળી અયોધ્યા નગરી દિવાઓથી સજાવાશે 5 લાખ 51 હજાર દિવાઓથી રામ નગરી ઝળહળશે સમગ્ર તૈયારીઓ શરુ કરવામાં આવી   છેલ્લા કેટાલય વર્ષો બાદ રામલલા દરબાર સહીત શ્રીરામ જન્મભૂમિ પરિસર દીવાઓની જ્યોતથી જગમગતું જોવા મળશે, આ વર્ષની દિવાળી યોધ્યાવાસીઓ માટે તેમજ સમગ્ર દેશના લોકો માટે ખાસ હશે, વિતેલા વર્ષે અયોધ્યામાં 4 […]

રામ-જાનકી માર્ગનું નિર્માણ: ભક્તો અયોધ્યાથી પાંચ કલાકમાં સીતામઢી પહોંચી શકશે

અયોધ્યા અને સીતામઢીને જોડતો બનાવવામાં આવી રહ્યો છે માર્ગ આ માર્ગનું નામ રામ – જાનકી રાખવામાં આવશે ભક્તો પાંચથી છ કલાકમાં અયોધ્યાથી સીતામઢી પહોંચી શકશે – યોગી આદિત્યનાથ લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે,અયોધ્યા અને સીતામઢીને જોડતો એક માર્ગ બનાવવામાં આવી રહ્યો છે, જેનું નામ રામ-જાનકી માર્ગ રાખવામાં આવશે. આ સાથે,ભક્તો પાંચથી છ કલાકમાં […]

રામ મંદિરને 613 કિલોના બેલની ભેટ- તમિલનાડુથી પદયાત્રા કરી આ બેલ લાવવામાં આવ્યો

રામ મંદિરને મળી અનોખી ભેટ તમિલનાડુથી  પદયાત્રા કરીને 613 કિલોનો બેલ લાવવામાં આવ્યો   દુર સુધી ગુંજશે તેનો નાદ દેશના રાજ્ય ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શરુ થયું છે ત્યારથી અનેક ભક્તો મંદિર માટે અવનવું દાન આપી રહ્યા છે,મોટા પ્રમાણમાં શ્રધ્ધાળુંઓ મંદિર માટે કંઈકને કંઈક દાન કરી જ રહ્યા છે ત્યારે હાલ પણ આ શીલશીલો ચાલું […]

અયોધ્યામાં રચાયો ઇતિહાસ: રામ મંદિરના ભૂમિ પૂજનથી પીએમ મોદીના સંબોધન સુધી, વાંચો કાર્યક્રમની દરેક અપડેટ્સ

અયોધ્યામાં  આજે રચાયો ઈતિહાસ મહાયજ્ઞની પૂર્ણાહૂતિ પીએમ મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યુ વડાપ્રધાન મોદી એ રામ મંદિરનો કર્યો શિલાન્યાસ 9 ચાંદીની ઈંટો મંદિરના પાયામાં રાખવામાં આવી સદીઓની પ્રતિક્ષા બાદ હવે રામની નગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિવત ભૂમિ પૂજન બાદ રામ મંદિરની આધારશીલા મૂકી. રામ મંદિર શિલાન્યાસ […]

અયોધ્યા : જયશ્રી રામના નાદ સાથે ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન સંપન્ન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય ભૂમિ પૂજન સંપન્ન  અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભૂમિ પૂજન યોજવામાં આવ્યું  કાર્યક્રમમાં મોદી,યોગી,ભાગવત,પટેલની ઉપસ્થિત  500 વર્ષ બાદ અયોધ્યામાં આખરે સદીઓ જુના શ્રીરામ મંદિરનું સ્વપ્ન આખરે સાકાર થઇ રહ્યું છે ,આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે દિવ્ય અને ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ માટે ભુમીપુજન કરવામાં આવ્યું છે, અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મ સ્થળે સૌથી […]

31 વર્ષ પહેલાં પાલમપુરમાં રામ મંદિર નિર્માણનો પ્રસ્તાવ પારિત થયો હતો

અયોધ્યામાં આજે પીએમ મોદીના હસ્તે ભૂમિ પૂજન સંપન્ન થયું 31 વર્ષ પહેલાં હિમાચલના પાલમપુરમાં રામ મંદિરનો પ્રસ્તાવ પારિત થયો હતો આ માટે ભાજપના વરિષ્ઠ નેતાઓની યોજાઈ હતી બેઠક અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન પીએમ મોદીના હસ્તે સંપન્ન થઇ ચૂક્યું છે. આજનો આ દિવસ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પાલમપુર માટે પણ ઐતિહાસિક રહેશે. પાલમપુરમાં આ દિવસનું […]

રામ મંદિર ભૂમિ પૂજન: રામ લલ્લાની પ્રથમ મનમોહક તસવીર આવી સામે, જુઓ તસવીર

 અયોધ્યામાં આજે મહત્વનો દિવસ રામ લલ્લાની પહેલી તસવીર આવી સામે 12:30 કલાકની આસપાસ ભુમિ પૂજન શરૂ થશે અયોધ્યામાં પીએમ મોદીના હસ્તે રામ મંદિરનું ભવ્ય ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે.આ પૂર્વે સંપૂર્ણ અયોધ્યાએ શણગાર સજયો છે. અયોધ્યામાં દિવાળીના પર્વ જેવો માહોલ છે ત્યારે ભૂમિપૂજન પહેલા રામ લલ્લા ની પ્રથમ તસવીર સામે આવી છે જે ખૂબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code