1. Home
  2. Tag "pm narendra modi"

पीएम नरेंद्र मोदी-एंथनी अल्बानीज ने मनाया 75 साल की दोस्ती का जश्न, खिलाड़ियों से की खास मुलाकात

नई दिल्ली, 9 मार्च। भारत और ऑस्ट्रेलिया के बीच चार मैचों की टेस्ट सीरीज का आखिरी मुकाबला आज यानी 9 मार्च को अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में खेला जा रहा है। इस मैच को देखने के लिए भारतीय प्रधानमंत्री नरेंद्र मोदी और ऑस्ट्रेलियाई पीएम एंथनी अल्बानीज स्टेडियम पहुंचे है। यह भारत और ऑस्ट्रेलिया के […]

राकेश टिकैत की अमेरिकी राष्ट्रपति जो बाइडेन से अपील – कृषि कानून रद करने के लिए पीएम मोदी से कहें

नई दिल्ली, 24 सितम्बर। प्रधानमंत्री नरेंद्र मोदी और अमेरिकी राष्ट्रपति जो बाइडेन के बीच होने वाली द्विपक्षीय बैठक के पहले किसान नेता राकेश टिकैत के एक ट्वीट ने धमाल मचा दिया है। तीन कृषि कानूनों को रद करने की मांग को लेकर दिल्ली समेत कई राज्यों में आंदोलनरत किसानों की अगुआई कर रहे टिकैत ने […]

जन्मदिन पर बोले पीएम मोदी – ‘हमारी साझा यात्रा जारी है… अभी बहुत कुछ किया जाना है’

नई दिल्ली, 17 सितम्बर। प्रधानमंत्री नरेंद्र मोदी ने अपने 71वें जन्मदिन पर देश और दुनिया से मिलीं शुभकामनाओं और बधाई संदेशों के लिए सबका आभार व्यक्त किया है। उन्होंने एक के बाद एक कई ट्वीट के जरिए देशवासियों को धन्यवाद दिया और साथ ही देशभर में एक ही दिन में दो करोड़ से अधिक कोरोना […]

ટ્વીટર પર વધી પીએમ મોદીની લોકપ્રિયતા

પીએમ મોદી ટ્વીટર પર સોથી વધુ ફોલો થનાર નેતા ૬ કરોડ થઇ ફોલોઅર્સની સંખ્યા નવી દિલ્લી: વર્ષ ૨૦૦૯ માં માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરથી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. પીએમ મોદી ટ્વીટર પર સોથી વધુ ફોલો થનાર નેતાઓમાં સામેલ છે. આ સમયે તેના ટ્વીટર અકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા વધીને ૬૦ મિલિયન થઇ […]

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે 92માં વર્ષમાં પ્રવેશ, PM મોદી સહિતના નેતાઓ શુભેચ્છાઓ પાઠવી

ભાજપના વરિષ્ઠ અને દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિતના નેતાઓ તેના નિવાસસ્થાન પહોંચ્યા જન્મદિવસ પર ભાજપના દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ ભાજપના વરિષ્ઠ અને દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો આજે 92 વર્ષના થયા છે. જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ અને ભાપના […]

દેશના પીએમએ પુરા કર્યા જીવનના 69 વર્ષઃ આટલી ઉમંરે તંદુરસ્ત જીવન જીવતા મોદીની ફિટનેસનું શું છે રહસ્ય ?

દરરોજ સવારે 4 થી 5 વાગે જાગી જાય છે પ્રાણાયામ અને સુર્ય નમસ્કાર કરવાનું ક્યારેય ભુલતા નથી મોદીજી સંપુર્ણ શાકાહારી છે દિવસ દરમિયાન માત્ર હળવો નાસ્તો કરે છે ભોજનમાં શાકભાજી અને ફ્રૂટ્સને વધુમહત્વ આપે છે ગમે તેટલા થાક્યા હોવા છતા વહેલા જાગી જવું જીવનમંત્ર છે આરામ વગર જ સતત કાર્ય કરવા માટે પુરા વિશ્વમાં જાણિતા […]

જ્યારે મોદીજીએ બાસ્કેટમાંથી રંગબેરંગી પતંગિયાઓને આઝાદ કર્યાઃઅહલાદક હતું એ દ્રશ્ય

 69 વર્ષના થયા પ્રધાનમંત્રી મોદીજી સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી કૈક્ટર્સ ગાર્ડનનું કર્યું પરિક્ષણ પતંગિયાને કર્યા બાસ્કેટમાંથી આઝાદ રંગબેરંગી પતંગિયા વચ્ચે મોદીજીનું હળવું સ્મિત દેશના વડા પ્રધાન પોતાના જન્મ દિવસ પર ગુજરાતની મુલાકાતે છે, તેઓ કેવડીયા પાસે આવેલા સરદાર સરોવર ડેમની મુલાકાત માટે પહોંચ્યા હતા જ્યારે તેઓ કૈક્ટર્સ ગાર્ડનમાં પહોંચ્યા ત્યારે એક અલગ જ દ્રશ્ય […]

સંસદમાં ગેરહાજર સાંસદો પર PM મોદીની લાલ આંખ, યાદી માંગી

PM મોદી સંસદમાં નેતાઓની ગેરહાજરી પર વધુ સખ્ત થયા છે અને મંગળવારે વડાપ્રધાન આ મુદ્દે ભડક્યા હતા. જણાવી દઇએ કે પીએમ મોદી અગાઉ પણ અનેક નેતાઓને સંસદમાં હાજર રહેવાનો નિર્દેશ આપી ચૂક્યા છે. ભાજપની સંસદીય સમિતિની બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદોની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરી હતી અને સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી ને સંસદમાં દરરોજ […]