કાશ્મીર મુદ્દે પાક પીએમ ઈમરાન ખાનને ચારે તરફથી લપડાક
કાશ્મીરમાંથી કલમ 370 અસરહિન થતા પાકિસ્તાન સતત ભારતની શાંતિ ભંગ કરવાપર તૂલ્યુ છે, 370 અસરહિન થયાના થોડા દિવસોમાં જ પાકિસ્તાન આર્મીના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે પોતાની સેનાના પ્રમુખ કમર બાજવા તરફથી બયાન આપ્યુ હતુ કે “પાકિસ્તાને કલમ-370ને ક્યારેય માન્યતા નહોતી આપી,પરંતુ તે ઉપરાંત પણ ત્યા આ નિર્ણયને લઈને હાહાકાર મચ્યો છે”. ત્યાર બાદ પાકિસ્તાને એક […]
