1. Home
  2. Tag "pakistan"

કાશ્મીર મુદ્દે પાક પીએમ ઈમરાન ખાનને ચારે તરફથી લપડાક

કાશ્મીરમાંથી કલમ 370 અસરહિન થતા પાકિસ્તાન સતત ભારતની શાંતિ ભંગ કરવાપર તૂલ્યુ છે, 370 અસરહિન થયાના થોડા દિવસોમાં જ પાકિસ્તાન આર્મીના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે પોતાની સેનાના પ્રમુખ કમર બાજવા તરફથી બયાન આપ્યુ હતુ કે “પાકિસ્તાને કલમ-370ને ક્યારેય માન્યતા નહોતી આપી,પરંતુ તે ઉપરાંત પણ ત્યા આ નિર્ણયને લઈને હાહાકાર મચ્યો છે”. ત્યાર બાદ પાકિસ્તાને એક […]

કંગાળ પાકિસ્તાનનો કાળ બનીને આવી રહી છે ભારતીય વાયુસેના માટે આકાશ મિસાઈલ

ભારતીય વાયુસેનાની મજબૂતાઈમાં વધારો આકાશ મિસાઈલના છ સ્ક્વોર્ડનને સામેલ કરવાની મંજૂરી કંગાળ પાકિસ્તાનનો કાળ સાબિત થશે આકાશ મિસાઈલ નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર સતત વાયુસેનાને મજબૂત કરવામાં લાગેલી છે. તાજેતરમાં આઠ અપાચે હેલિકોપ્ટરોને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. હવે સ્વદેશ નિર્મિત આકાશ મિસાઈલ સિસ્ટમની છ સ્ક્વોર્ડનને પણ ભારતીય વાયુસેનામાં સામેલ કરવાની મંજૂરી આપવામાં […]

કાશ્મીરમાં આતંક ફેલાવવા આવેલા આતંકીઓએ પાકિસ્તાનની જ પોલ ખોલી

પાકિસ્તાન છેલ્લા ધણા સમયથી કાશ્મીરમાં આતંક ફેલાવવાના અને ઘૂસણખોરી કરવાના પ્રયત્નો કરી રહ્યું છે,સતત તે ભારતની શાંતિ ડખોળવાના પ્રયત્નોમાં લાગ્યું છે,પરંતુ કોઈ પણ મોરચે પાકિસ્તાનને સફળતા પ્રાપ્ત નથી થઈ, કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી તે બોખલાય ગયુ છે.ત્યારે આજે પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા બે આતંકીઓને ભારતીય લેનાએ પકડી પાડ્યા છે,સેના તરફથી આ આતંકીઓનું કબુલનામુ પણ […]

વીઝા ફ્રી યાત્રા પર ભારત-પાકિસ્તાન સંમત, કરતારપુર કોરિડોર આખું વર્ષ રહેશે ખુલ્લો

કરતારપુર કોરિડોર પર ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત કરતારપુર સાહિબના દર્શન માટે વીઝા ફ્રી યાત્રા માટે સધાઈ સંમત દરરોજ 5000 શ્રદ્ધાળુઓને કરતારપુર સાહિબ જવાની રહેશે અનુમતિ કરતારપુર કોરિડોર પર ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે ત્રીજા તબક્કાની વાટાઘાટો સમાપ્ત થઈ છે. ભારતના શીખ શ્રદ્ધાળુઓ હવે વીઝા વગર આખું વર્ષ કરતારપુર સાહિબાના દર્શન કરવા માટે જઈ શકશે. […]

શ્રીલંકામાં દેશહિતની વાત આવી તો એક થઈ ગયા ભાજપ-કોંગ્રેસના સાંસદો, જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનને ‘તમાચો’

યુનિસેફની બેઠકમાં પાકિસ્તાનની કાશ્મીર મુદ્દો ઉઠાવવાની કોશિશ ભારતીય ડેલિગેશને પાકિસ્તાનની કોશિશ બનાવી નિષ્ફળ શ્રીલંકામાં ભાજપ-કોંગ્રેસના સાંસદોનો પાકિસ્તાનને સણસણતો જવાબ નવી દિલ્હી : ભારતીય સાંસદોના એક ડેલિગેશને યુનિસેફના સંમેલનમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દાને ઉઠાવવાની કોશિશને મંગળવારે નિષ્ફળ બનાવી દીધી હતી. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ અને ભાજપના સાંસદ સંજય જયસ્વાલે શ્રીલંકામાં આયોજીત યુનિસેફ સંમેલનમાં પાકિસ્તાની ડેલિગેશનની આવી […]

POKમાંથી પાકિસ્તાની આતંકી ષડયંત્રની નવી તૈયારી, એલર્ટ પર સુરક્ષા એજન્સીઓ

પાકિસ્તાનનો નવો આતંકી કારસો પીઓકેમાં આતંકી હલચલના અહેવાલ આતંકી ઘૂસણખોરીની શક્યતા પાકિસ્તાન મોટા આતંકી કાવતરાની નવી તૈયારી કરી રહ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની પાસે આના સંદર્ભે એક રિપોર્ટ પણ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ પાસે રહેલા રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાની સેનાના 50 કમાન્ડો આતંકવાદીઓને ટેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં મદદ કરી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટ્રેનિંગ […]

લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર પાકિસ્તાનીઓનું હિંસક વિરોધ પ્રદર્શન, ફેંક્યા ઈંડા અને પથ્થર

પાકિસ્તાનીઓનો લંડનમાં પણ ઉત્પાત ભારતીય દૂતાવાસની બહાર હિંસક દેખાવો ભારતીય દૂતાવાસ પર ઈંડા-પથ્થરો ફેંકાયા નવી દિલ્હી: લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે. હાઈકમિશન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અને તેના કારણે ઈમારતના કાચ તૂટી ગયા છે. આ હિંસક પ્રદર્શનની જાણકારી લંડનમાં સ્થિત હાઈકમિશને આપી છે. તો લંડનના મેયર સાદિક ખાને આ હુમલાને […]

Grounded, Pak allows import of medicines from India

New Delhi: With India silently flexing muscle and inducting the Apache helicopters to provide more sharpened teeth to the IAF, Pakistan seemed to be cowering with the odds staked against it: in the last two days, Islamabad has piped down with Prime Minister Imran Ahmed Khan Niazi claiming Pakistan’s No-First-Use nuclear policy and Foreign Minister […]

પાકિસ્તાનમાં શીખોનું અસ્તિત્વ લૂપ્ત થવાને આરેઃ લાહોરના શીખ વિદ્વાન

પાકિસ્તાની અધિકારીઓએ દેશમાં 2017માં સૌવથી વધુ જનસંખ્યામાંથી શીખોને જૂદા પાડ્યા હતા,જેના કારણે પાકિસ્તાનમાં શીખોની વસ્તીનો ચોક્કસ અંદાજો લગાવવો મુશ્કેલ છે,ગુરુ નાનક દેવના જન્મ સ્થાન નનકાના સાહેબ કે, જે પાકિસ્તાનમાં સ્થિત છે,જ્યા શીખોનું એક જૂથ વસે  છે,જેમાં વૃદ્ધો અને યૂવાઓનો સમાવેશ થાય છે, જેઓના ચહેરા પર એક ખામોશી જોવા મળી હતી. આ શીખોએ પારંપારીક વસ્ત્ર સલવાર-કમિઝ […]

પાકિસ્તાન હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, કાશ્મીર પ્રત્યેનું તેનું વલણ ‘બેજવાબદાર’: વિદેશ મંત્રાલય

કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ પાકિસ્તાન બોખલાય ગયું છે,પાકિસ્તાન તરફથી વનવા બયાનો રજુ થતા આવ્યા છે,પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે પણ કાશ્મીરના મુદ્દાને લઈને મૂહ તોડ જવાબ મળ્યો છે, ત્યારે  વાતાવરણ વચ્ચે વિદેશ મંત્રાલયે પ્રેસકોન્ફોરન્સ યોજી હતી,વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે કાશ્મીર પ્રત્યે પાકિસ્તાનનું વલણ ‘બેજવાબદાર’ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન હિંસા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code