1. Home
  2. Tag "pakistan"

યુએનમાં ભારત-પાકિસ્તાન હશે આમને-સામને, પીએમ મોદી બાદ ઈમરાનખાનનું સંબોધન થશે

યુએનજીએમાં 27 સપ્ટેમ્બરે પીએમ મોદીનું સંબોધન પીએમ મોદી બાદ ઈમરાનખાન કરશે ભાષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે યુએન જનરલ એસેમ્બલીના વાર્ષિક ઉચ્ચસ્તરીય સંમેલનને સંબોધિત કરશે. આ સંમેલન દરમિયાન પીએમ મોદી યૂયોર્કમાં ઘણાં દેશો સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય વાતચીત પણ કરશે. પીએમ મોદીના સંબોધન બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનનું પણ સંબોધન થશે. યુએનજીએના 74મા સત્રની ચર્ચા માટે […]

પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે બંધ કર્યો પોતાનો એરસ્પેસ

ભારતના રાષ્ટ્રપતિ માટે પાકિસ્તાને એરસ્પેસ કર્યો બંધ સોમવારથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોના પ્રવાસે નવી દિલ્હી : પાકિસ્તાને ભારત વિરુદ્ધ વધુ એક હિમાકત કરી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન એસ. એમ. કુરૈશીએ કહ્યુ છે કે પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરવાથી મનાઈ કરી છે. આના પહેલા પણ પાકિસ્તાને ભારત માટે પોતાનો હવાઈ માર્ગ […]

NDTV, Reuters અને APના પત્રકારોને આલિશાન કાશ્મીરી બંગાલા ખાલી કરવાનો આદેશ

સરકારે તાજેતરમાં એનડીટીવીના બ્યૂરો ચીફ નાઝીર મસૂદી, રોયટર્સના વરિષ્ઠ પ્રતિનિધિ ફય્યાજ બુખારી અને એસોસિએટેડ પ્રેસના એઝાઝ હુસૈનને ઝડપથી શ્રીનગરમાં તેમને મળેલા સરકારી બંગલા ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. કારણ જણાવવામાં આવ્યું છે કે તેઓ આ બંગલાની ફાળવણીની લઘુત્તમ શરતોને પૂર્ણ કરતા નથી. ઓર્ગેનાઈઝરમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે આ તથાકથિત પત્રકારોને આ બંગલા પુરોગામી સરકારે તેમની […]

100-200 ગ્રામના પરમાણુ બોમ્બની પાડોશીની “શેખી”નું રહસ્ય, દ. એશિયામાં પાકિસ્તાન અભણતામાં બીજા ક્રમાંકે

આનંદ શુક્લ દક્ષિણ એશિયાનો સરેરાશ સાક્ષરતા દર 67 ટકા પાકિસ્તાનનો સરેરાશ સાક્ષરતા દર 57થી 60 ટકા વચ્ચે થાય છે વધ-ઘટ બાંગ્લાદેશ, ઈરાનનો સાક્ષરતા દર પણ પાકિસ્તાનથી વધારે કાશ્મીર લેવાની લાળ ટપકાવતું પાકિસ્તાન મૂળભૂત રીતે દક્ષિણ એશિયામાં બીજા ક્રમાંકે સૌથી અભણ દેશ છે. પાકિસ્તાનની અભણતાની ચર્ચા એટલા માટે જરૂરી બની છે, કારણ કે દુનિયામાં સૌથી નાનું […]

કાશ્મીર મુદ્દે પાક પીએમ ઈમરાન ખાનને ચારે તરફથી લપડાક

કાશ્મીરમાંથી કલમ 370 અસરહિન થતા પાકિસ્તાન સતત ભારતની શાંતિ ભંગ કરવાપર તૂલ્યુ છે, 370 અસરહિન થયાના થોડા દિવસોમાં જ પાકિસ્તાન આર્મીના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે પોતાની સેનાના પ્રમુખ કમર બાજવા તરફથી બયાન આપ્યુ હતુ કે “પાકિસ્તાને કલમ-370ને ક્યારેય માન્યતા નહોતી આપી,પરંતુ તે ઉપરાંત પણ ત્યા આ નિર્ણયને લઈને હાહાકાર મચ્યો છે”. ત્યાર બાદ પાકિસ્તાને એક […]

કંગાળ પાકિસ્તાનનો કાળ બનીને આવી રહી છે ભારતીય વાયુસેના માટે આકાશ મિસાઈલ

ભારતીય વાયુસેનાની મજબૂતાઈમાં વધારો આકાશ મિસાઈલના છ સ્ક્વોર્ડનને સામેલ કરવાની મંજૂરી કંગાળ પાકિસ્તાનનો કાળ સાબિત થશે આકાશ મિસાઈલ નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર સતત વાયુસેનાને મજબૂત કરવામાં લાગેલી છે. તાજેતરમાં આઠ અપાચે હેલિકોપ્ટરોને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. હવે સ્વદેશ નિર્મિત આકાશ મિસાઈલ સિસ્ટમની છ સ્ક્વોર્ડનને પણ ભારતીય વાયુસેનામાં સામેલ કરવાની મંજૂરી આપવામાં […]

કાશ્મીરમાં આતંક ફેલાવવા આવેલા આતંકીઓએ પાકિસ્તાનની જ પોલ ખોલી

પાકિસ્તાન છેલ્લા ધણા સમયથી કાશ્મીરમાં આતંક ફેલાવવાના અને ઘૂસણખોરી કરવાના પ્રયત્નો કરી રહ્યું છે,સતત તે ભારતની શાંતિ ડખોળવાના પ્રયત્નોમાં લાગ્યું છે,પરંતુ કોઈ પણ મોરચે પાકિસ્તાનને સફળતા પ્રાપ્ત નથી થઈ, કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી તે બોખલાય ગયુ છે.ત્યારે આજે પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા બે આતંકીઓને ભારતીય લેનાએ પકડી પાડ્યા છે,સેના તરફથી આ આતંકીઓનું કબુલનામુ પણ […]

વીઝા ફ્રી યાત્રા પર ભારત-પાકિસ્તાન સંમત, કરતારપુર કોરિડોર આખું વર્ષ રહેશે ખુલ્લો

કરતારપુર કોરિડોર પર ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત કરતારપુર સાહિબના દર્શન માટે વીઝા ફ્રી યાત્રા માટે સધાઈ સંમત દરરોજ 5000 શ્રદ્ધાળુઓને કરતારપુર સાહિબ જવાની રહેશે અનુમતિ કરતારપુર કોરિડોર પર ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે ત્રીજા તબક્કાની વાટાઘાટો સમાપ્ત થઈ છે. ભારતના શીખ શ્રદ્ધાળુઓ હવે વીઝા વગર આખું વર્ષ કરતારપુર સાહિબાના દર્શન કરવા માટે જઈ શકશે. […]

શ્રીલંકામાં દેશહિતની વાત આવી તો એક થઈ ગયા ભાજપ-કોંગ્રેસના સાંસદો, જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનને ‘તમાચો’

યુનિસેફની બેઠકમાં પાકિસ્તાનની કાશ્મીર મુદ્દો ઉઠાવવાની કોશિશ ભારતીય ડેલિગેશને પાકિસ્તાનની કોશિશ બનાવી નિષ્ફળ શ્રીલંકામાં ભાજપ-કોંગ્રેસના સાંસદોનો પાકિસ્તાનને સણસણતો જવાબ નવી દિલ્હી : ભારતીય સાંસદોના એક ડેલિગેશને યુનિસેફના સંમેલનમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દાને ઉઠાવવાની કોશિશને મંગળવારે નિષ્ફળ બનાવી દીધી હતી. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ અને ભાજપના સાંસદ સંજય જયસ્વાલે શ્રીલંકામાં આયોજીત યુનિસેફ સંમેલનમાં પાકિસ્તાની ડેલિગેશનની આવી […]

POKમાંથી પાકિસ્તાની આતંકી ષડયંત્રની નવી તૈયારી, એલર્ટ પર સુરક્ષા એજન્સીઓ

પાકિસ્તાનનો નવો આતંકી કારસો પીઓકેમાં આતંકી હલચલના અહેવાલ આતંકી ઘૂસણખોરીની શક્યતા પાકિસ્તાન મોટા આતંકી કાવતરાની નવી તૈયારી કરી રહ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની પાસે આના સંદર્ભે એક રિપોર્ટ પણ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ પાસે રહેલા રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાની સેનાના 50 કમાન્ડો આતંકવાદીઓને ટેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં મદદ કરી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટ્રેનિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code