40000ને પાર કર્યા બાદ લાલ નિશાન પર બંધ થયો સેન્સેક્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં મજબૂત સરકારની રચનાથી દેશનું શેરબજાર ઘણું ઉત્સાહિત દેખાયું છે. શુક્રવારે કારોબારીની શરૂઆતમાં જ સેન્સેક્સ 40 હજારના સ્તરને પાર કરી ગયું હતું. તો નિફ્ટી પણ 12 હજારના સ્તરને પાર કરી ગયું હતું. કારોબારના આખરમાં વેચવાલીનો તબક્કો રહ્યો જેના કારણે શેરબજાર લાલનિશાન પર બંધ થયું. સેન્સેક્સ 117 અંકના ઘટાડા સાથે 39174ના સ્તરે […]
