મુંબઈના ડોંગરીમાં ચારમાળની ઈમારત ધરાશાયીઃ 7 લોકોના મોત
મુંબઈના ડોંગરી વિસ્તારની ઘટના 40 થી 50 લોકો ફસાયા હોવાની શંકા ચારમાળની ઈમારત જમીનદોસ્ત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે અત્યાર સુધી 7 લોકોના મોત બચાવકાર્ય શરુ સાંકડી ગલી હોવાથી બચાવકાર્યમાં અડચણ સાંકડી ગલીમાં માવન ચેઈન બનાવીને લોકો કરી રહ્યા છે મદદ મુંબઈના ડોંગરી વિસ્તારમાં ચારમાળની ઈમારત ધરાશયી થઈ છે આ ઘટનામાં અહિ 40 થી 50 […]
