1. Home
  2. Tag "left"

महाराष्ट्र : राकांपा की समिति ने पार्टी का अध्यक्ष पद छोड़ने के शरद पवार के फैसले को किया खारिज

मुंबई, 5 मई। राष्ट्रवादी कांग्रेस पार्टी (राकांपा) के वरिष्ठ नेता प्रफुल्ल पटेल ने शुक्रवार को कहा कि राकांपा का नया अध्यक्ष चुनने के लिए गठित की गई एक समिति ने एक प्रस्ताव पारित कर, पार्टी के अध्यक्ष का पद छोड़ने के शरद पवार के फैसले को खारिज कर दिया है। पटेल ने समिति की बैठक […]

अमित शाह ने त्रिपुरा में कांग्रेस पर कसा तंज – भाजपा के डर से कट्टर दुश्मन लेफ्ट से कांग्रेसी कर रहे इलू-इलू

चांदीपुर (अगरतला), 12 फरवरी। केंद्रीय गृह मंत्री अमित शाह ने रविवार को कहा कि त्रिपुरा आगामी राज्य विधानसभा चुनाव में कांग्रेस, माकपा और टिपरा मोथा की ‘तिहरी मुसीबत’ का सामना कर रहा है। यहां उनाकोटी जिले में एक चुनावी रैली को संबोधित करते हुए आमजन से अपील की, “यदि आप इस ‘तिहरी मुसीबत’ से बचना […]

सोनार बांग्ला का स्वप्न साकार करने के लिए कार्य करती रहेगी भाजपा – जेपी नड्डा

नई दिल्ली, 3 मई। भारतीय जनता पार्टी (भाजपा) के राष्ट्रीय अध्यक्ष जगत प्रकाश नड्डा ने कहा है कि कार्यकर्ताओं की कड़ी मेहनत के सहारे उनकी पार्टी पश्चिम बंगाल में प्रमुख विपक्षी दल के रूप में उभरी है। पार्टी राज्य में अपनी विचारधारा के विस्तार और सोनार बांग्ला का स्वप्न साकार करने के लिए कार्य करती […]

વેદો-ઉપનિષદો પર સેમિનાર કરશે “નાસ્તિક” ડાબેરી પક્ષો! CPIના નેતા બોલ્યા- હિંદુ ધર્મગ્રંથોનો દુરુપયોગ રોકીશું

ડાબેરી પક્ષોમાં પરિવર્તન! વેદ-ઉપનિષદો પર ડાબેરીઓનો સેમિનાર! કેરળમાં ડાબેરી પક્ષો હિંદુ ધર્મગ્રંથો વેદો અને ઉપનિષદોના સાર પર સેમિનારનું આયોજન કરવા જઈ રહ્યા છે. રાજ્યમાં સત્તાધારી ગઠબંધન એલડીએફના સાથી પક્ષના ત્રણ દિવસીય સેમિનારનું રાજ્યના કન્નૂરમાં 25 ઓક્ટોબરે આયોજન થઈ રહ્યું છે. આ સેમિનારનો ઉદેશ્ય હિંદુ પાંડુલિપિઓ અને ધર્મગ્રંથોના ધર્મના નામ પર દુરુપયોગને રોકવાનો છે. આ કાર્યક્રમમાં […]

અરુંધતિ રૉય, મમતા બેનર્જી, કોંગ્રેસ પાકિસ્તાનના એજન્ડામાં ‘મદદગાર’! , કાશ્મીર પર પાકિસ્તાનના સેનેટરનું કબૂલાતનામું

આજે જ્યારે દુનિયાભરમાં પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે અને ભારત તેને આંતરરાષ્ટ્રીય મંચ પર અલગ કરવામાં લાગેલું છે, ત્યારે પાકિસ્તાનના આતંકવાદીઓ અને ભાગલાવાદીઓથી નહીં, પણ ભારતના કેટલાક બુદ્ધિજીવીઓ અને નેતાઓથી વધારે આશાઓ છે. અનુચ્છેદ-370ની મહત્વની જોગવાઈઓને સમાપ્ત કરવાની સાથે જ જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષાધિકાર પણ નથી રહ્યો. રાજ્યનું પુનર્ગઠન કરીને તેના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી […]

મોદી સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટ નીતિનો ડાબેરીઓ-જમણેરીઓ દ્વારા વિરોધ, મોટા આંદોલનની તૈયારી

નવી દિલ્હી: મોદી સરકારે પોતાની બીજી ટર્મના પહેલા વર્ષમાં જ સરકારી કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટથી 1.05 લાખ કરોડ એકઠા કરવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. તેમાં કેટલીક કંપનીઓ બીમાર છે, તો કેટલીક નફો પણ કરી રહી છે. પરંતુ હવે સરકારની આ ડિસઈન્વેસ્ટમેન્ટ નીતિનો વિરોધ શરૂ થઈ ચુક્યો છે. ડાબેરી ટ્રેડ યૂનિયન તો આનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ […]

જર્મનીમાં ઉગ્રપંથી દક્ષિણપંથીઓની સંખ્યા વિક્રમજનક સ્તર પર વધી, ડાબેરી-ઈસ્લામિક કટ્ટરપંથીઓમાં પણ વધારો

દર વર્ષે જર્મનીની ડોમેસ્ટિક ઈન્ટેલિજન્સ એજન્સી દેશની સુરક્ષા સ્થિતિ પર અહેવાલ આપે છે. તાજેતરના અહેવાલ મુજબ, રજિસ્ટર્ડ ઉગ્ર દક્ષિણપંથીઓની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. ગૃહ પ્રધાન હોર્સ્ટ જેહોફર દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલ મુજબ, કુલ રજિસ્ટર્ડ ઉગ્ર દક્ષિણપંતીઓમાં અડધોઅડધ એટલે કે 12700 હિંસા માટે તૈયાર જણાવવામાં આવે છે. જેહોફરે કહ્યુ છે કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code