1. Home
  2. Tag "ladakh"

કલમ-370 હટવા પર અડવાણીએ મોદી-શાહને આપ્યા અભિનંદન, કહ્યુ- જનસંઘનો સંકલ્પ થયો પૂર્ણ

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને કલમ-370 હેઠળ મળનારા વિશેષાધિકારને પાછા ખેંચી લીધા છે. મોદી સરકારના આ પગલાને ઐતિહાસિક માનવામાં આવે છે. કોંગ્રેસને બાદ કરતા વિપક્ષની ઘણી પાર્ટીઓ આ નિર્ણયના ટેકામાં છે. તો ભાજપ આને પોતાના સંકલ્પનો નિર્ણય ગણાવી રહ્યું છે. ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના લૌહપુરુષ ગણાતા લાલકૃષ્ણ અડવાણીએ પણ મોદી સરકારના આ નિર્ણયને આવકારીને અભિનંદન […]

ભારતનો હિસ્સો “આઝાદ કાશ્મીર” પણ પાછો આપવો પડશે : સુબ્રમણ્યમ સ્વામી

સંસદમાં સોમવારે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો રહ્યો હતો. કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની ઘણી જોગવાઈઓને હટાવવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય પર ગૃહમાં ખૂબ હંગામો થયો હતો. તે વખતે રાજ્યસભામાં ભાજપના મનોનીત સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે વિપક્ષના નેતાને કાયદાની યોગ્ય જાણકારી નથી અને દેશમાં આજે ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યુ કે કાશ્મીર દેશનો હિસ્સો છે અને તેમા અલગ […]

કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં હશે 20 જિલ્લા, લડાખમાં હવે 2 જિલ્લા

શ્રીનગર: રાષ્ટ્રપતિએ નોટિફિકેશન જાહેર કરીને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ-370ને સમાપ્ત કરી દીધી છે. એટલે કે અનુચ્છેદ-370 ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને સમાપ્ત કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કર્યો હતો. નવા સરકારી આદેશ પ્રમાણે, હવે જમ્મુ-કાશ્મીરમાં 370ના તમામ ખંડ લાગુ નહીં થાય. માત્ર એક ખંડ પ્રભાવી રહેશે. બીજો […]

કલમ-370: એક તીરથી ઘણાં નિશાન, હવે કાશ્મીરમાં થશે આ મોટા પરિવર્તનો

કાશ્મીરને લઈને મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સોમવારે ગૃહપ્રધાન અમિત શાહે ગૃહમાં અનુચ્છેદ-370 હટાવવાનો સંકલ્પ ગૃહમાં રજૂ કર્યો છે. તેમણે કહ્યુ છે કે કાશ્મીરમાં લાગુ કલમ-370માં માત્ર ખંડ-1 રહેશે, બાકીની જોગવાઈઓને હટાવવામાં આવશે. આ સિવાય નવી જોગવાઈમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠનનો પ્રસ્તાવ પણ સામેલ છે. તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ હશે અને લડાખ તેનાથી અલગ […]

કલમ- 370 સમાપ્ત, શ્યામપ્રસાદ મુખર્જીનું સપનું થયું પૂર્ણ : રામ માધવ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને હટાવવાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કરતા રાજ્યના પુનર્ગઠન અને કલમ-370ને હટાવવાની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય પર ભારતીય જનતા પાર્ટીએ ખુશી જાહેર કરી છે. ભાજપના નેતા રામ માધવે કહ્યુ છે કે સરકારે સાત દશક જૂની માગણીને પૂર્ણ કરી દીધી છે. ભારતીય સંઘમાં જમ્મુ-કાશ્મીરના […]

કાશ્મીરમાં હજીપણ લાગુ 370 (1) શું છે?, હવે કલમ-370 નામમાત્રની લાગુ

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જમ્મુ-કાશમીર હવે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે અને લડાખ પણ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે. લડાખ વિધાનસભા વગરનું અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાવાળું કેન્દ્રશાસિત પ્રદેશ હશે. જમ્મુ-કાશ્મીરમાં હવે વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે. મોદી સરકારે ભલે અનુચ્છેદ-370ને નબળો બનાવ્યો છે, પરંતુ તે હજી પણ લાગુ છે, પણ […]

જમ્મુ-કાશ્મીર હવે નથી રહ્યું વિશેષ રાજ્ય, અલગ ઝંડો પણ નહીં

જમ્મુ-કાશ્મીરને લઈને મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને લઈને સરકારનું સંકલ્પ પત્ર રજૂ કર્યું છે. અમિત શાહે કહ્યુ છે કે કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ-370ની જોગવાઈ હટાવવામાં આવી છે. હવે તેના તમામ ખંડ લાગુ થશે નહીં. અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાસ્મીરની પુનર્રચનાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. મોદી સરકારે […]

જાણો શું છે અનુચ્છેદ-370, કેવી રીતે બની અને હવે મોદી સરકારે શું કર્યો ફેરફાર?

જમ્મુ-કાશ્મીરમાં એક પખવાડિયાથી ચાલી રહેલી ગરમાગરમી અને સૈન્ય હલચલ વચ્ચે કાશ્મીર ખીણથી દિલ્હી સુધી બનેલી અસમંજસતાની સ્થિતિ આજે લગભગ સમાપ્ત થઈ ચુકી છે. દેશના ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં અનુચ્છેદ-370ના તમામ ખંડને લાગુ નહીં કરવાનો સંકલ્પ રજૂ કર્યો છે. અનુચ્છેદ-370માં હવે માત્ર એક જ ખંડ રહેશે. આવો જાણીએ કે આખરે અનુચ્છેદ-370 છે, શું અને તેના […]

લડાખના દિમચોકના ફુક ચેમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી નથી: જનરલ બિપિન રાવત

નવી દિલ્હી : ચીનની સેના દ્વારા ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરીના અહેવાલો વચ્ચે ભારતના સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે આવા પ્રકારની આશંકાઓને રદિયો આપ્યો છે. જનરલ રાવતે કહ્યુ છે કે લડાખના દિમચોક વિસ્તારમાં ફુક ચેમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી નથી. જો કે તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે ચીનની સેનાના મોનિંટરિંગ વગર સિવિલિયન્સ પણ અહીં સુધી આવી […]

લડાખ સીમા પર ચીનની ફરીથી ઘૂસણખોરી, 6 કિલોમીટર ભારતીય સીમામાં દાખલ થવાનો દાવો

નવી દિલ્હી: ચીનની સેનાએ ભારતીય સીમામાં દાખલ થવાનું ફરીથી દુસ્સાહસ દેખાડયું છે. ચીનના સૈનિકોને લડાખમાં 6 કિલોમીટર અંદર ભારતીય સરહદમાં જોવામાં આવ્યા છે. સીએનએન ન્યૂઝ-18એ એક તસવીરને ટાંકીને દાવો કર્યો છે કે 6 જુલાઈના રોજ ચીનના સૈનિકો ડેમચોક, કોયૂલ અને ડુંગટી વિસ્તારમાં દાખલથયા હતા. મહત્વપૂર્ણ છે કે આ સીમાની અંદર આ ઘૂસણખોરી એ સમયે થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code