1. Home
  2. Tag "kumar viswas"

જય શ્રીરામ સૂત્રોચ્ચાર પર ભડકતા મમતા બેનર્જી પર કુમાર વિશ્વાસનો આગવા અંદાજમાં કટાક્ષ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાલ એક નવા મામલાને લઈને વિવાદમાં ફસાયા છે. મમતા બેનર્જી જય શ્રીરામના સૂત્રોચ્ચારથી ભડકે છે. તાજેતરમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિમાં સામેલ નહીં થઈને વિવાદનું કારણ બન્યા હતા. હવે મમતા બેનર્જીનો જય શ્રીરામના સૂત્રોચ્ચાર સામેનો અણગમો નવો વિવાદ બનીને સામે આવ્યો છે. મમતા બેનર્જીની આવી હરકતને ભારતના ઘણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code