1. Home
  2. Tag "Kashmir"

અખંડ ભારત બનશે હકીકત : 15 અગસ્ત કા દિન કહેતા, આઝાદી અભી અધૂરી હૈ…!

આનંદ શુક્લ 15 અગસ્ત કા દિન કહેતા- આઝાદી અભી અધૂરી હૈ. સપને સચ હોને બાકી હૈ, રાવી કી શપથ ન પૂરી હૈ. 15મી ઓગસ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ, વિભાજનની કરુણાંતિકા સાથે મળેલી લોહી નીતરતી આઝાદી, અધૂરી આઝાદી! એટલા માટે અધૂરી આઝાદી કારણ કે અખંડ ભારતનો એક ભૂભાગ 1947માં પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન બન્યો અને સ્વભાવગત અનેકતામાં […]

370, 35Aને હટાવવી સરદાર પટેલના સપનાઓને સાકાર કરવા જેવું: પીએમ મોદી

દેશના 73મા સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુચ્છેદ-370 અને 35એને હટાવવાનો વિરોધ કરનારી કોંગ્રેસ પાર્ટીને ત્રણ સવાલ પુછીને નિશાને લીધી હતી. તેમણે કહ્યુ છે કે અમે ન તો સમસ્યાઓને ટાળીએ છીએ અને પાળીએ છીએ. સરકાર બનવાના 70 દિવસની અંદર 370 અને 35એને અમે હટાવી દીધી અને સંસદે તેને બે તૃતિયાંશ બહુમતીથી મંજૂરી […]

કાશ્મીર પર અફવા ફેલાવનાર 100થી વધુ સોશિયલ મિડિયા URL કરાશે બ્લોક

થોડા સમય પહેલા જ જમ્મુ-કાશમીરમાંથી કલમ-370 હટાવવામાં આવી હતી. જેને લઈને જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની આતંકને લઈને ડર ફેલાયેલો જોવા મળતો હતો, પરંતુ કેન્દ્ર સરકારે કાશ્મીરીઓને આપેલી સુરક્ષાના પગલે ત્યાના લોકોનો ભય ઓછો થયો હતો, ત્યારે હાલ પણ ત્યાના કેટલાક લોકો દ્રારા ખોટી વાતો અને જુઠી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે ,ત્યારે ગૃહમંત્રાલયે આ પ્રકારની હરકત કરનારાઓના […]

અરુંધતિ રૉય, મમતા બેનર્જી, કોંગ્રેસ પાકિસ્તાનના એજન્ડામાં ‘મદદગાર’! , કાશ્મીર પર પાકિસ્તાનના સેનેટરનું કબૂલાતનામું

આજે જ્યારે દુનિયાભરમાં પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે અને ભારત તેને આંતરરાષ્ટ્રીય મંચ પર અલગ કરવામાં લાગેલું છે, ત્યારે પાકિસ્તાનના આતંકવાદીઓ અને ભાગલાવાદીઓથી નહીં, પણ ભારતના કેટલાક બુદ્ધિજીવીઓ અને નેતાઓથી વધારે આશાઓ છે. અનુચ્છેદ-370ની મહત્વની જોગવાઈઓને સમાપ્ત કરવાની સાથે જ જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષાધિકાર પણ નથી રહ્યો. રાજ્યનું પુનર્ગઠન કરીને તેના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી […]

નફરત ફેલાવનારા 8 ટ્વિટર એકાઉન્ટને મોદી સરકારે પ્રતિબંધિત કરવા કહ્યું, ચારને ટ્વિટરે તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવાયા બાદથી રાજ્યમાં અમનચેન છે. ઈદ-અલ-અજહા એટલે કે બકરી ઈદનો દિવસ પણ રાજ્યમાં શાંતિથી પસાર થયો. જો કે તેના પછી પણ અફવા ફેલાવીને સૌહાર્દને બગાડનારાઓની કમી નથી. કાશ્મીર ખીણમાં તો સરકારે સેનાની મદદથી ભડકાઉ ભાષણ આપનારા નેતાઓ પર નિયંત્રણ કરી લીધું છે. પરંતુ સોશયલ મીડિયા પર ખુલ્લેઆમ અરાજક તત્વ જનતાને ભડકાવી રહ્યા છે. […]

કાશ્મીરી નેતા શાહ ફૈસલ લેવા ચાહે છે ‘બદલો’, વિવાદીત ટ્વિટ પર રાજીવ મલ્હોત્રાનો આકરો જવાબ

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટયા બાદ પાકિસ્તાન દરેક એ કોશિશ કરી રહ્યું છે કે જેનાથી આ મામલો વિશ્વની નજરમાં આવી જાય અને ભારતની છબી ધૂમિલ થાય. વિશ્વના મીડિયા સંસ્થાન પણ પાકિસ્તાનની જ રાહ પર ચાલીને ભ્રામક વીડિયો રજૂ કરીને ભારતને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. ભારતમાં પણ ઘણાં નેતાઓ અને પત્રકારછે,  જે માહોલ ખરાબ કરવાની કોશિશ […]

370 પર રોકકળ કરનારા પાકિસ્તાને PoKના કેવા કર્યા છે હાલ, ગિલગિટ-બાલ્તિસ્તાનનું શું છે સ્ટેટસ?

પાકિસ્તાન ગત એક સપ્તાહથી જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવાના મામલાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે. જો કે તે ખુદ ગત 70 વર્ષોમાં કાશ્મીરના એક હિસ્સામાં આવા પ્રકારના ઘણાં પગલા ઉઠાવી ચુક્યું છે. કાશ્મીરનો આ હિસ્સો 1949થી જ ગેરકાયદેસર રીતે પાકિસ્તાનના કબજા હેઠળ છે. આ હિસ્સાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેના નામથી પણ […]

કાશ્મીર જ નહીં, પાકિસ્તાન પણ ભારતનું છે : ઈમામ મોહમ્મદ તાહિદી

કટ્ટર ઈસ્લામ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા ઓસ્ટ્રેલિયાના ઈમામ મોહમ્મદ તાહિદીએ કાશ્મીર પર પોતાની સ્થિતિનો પુનરોચ્ચાર કરતા કહ્યુ કે આ ભારતનું છે. તે ક્યારેય પાકિસ્તાનનું હતું જ નહીં. ઈમામે રવિવારે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો હતું નહીં. કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો નહીં હોય. પાકિસ્તાન અને કાશ્મીર બંને ભારતના છે. હિંદુઓના ઈસ્લામમાં પરિવર્તિત થઈ […]

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ જમ્મુ-કાશ્મીર અને લડાખમાં રોકાણ માટે કહી આ વાત

દેશના સૌથી મોટા ધનકુબેર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ ક્હ્યુ છે કે તેમનું ગ્રુપ જમ્મુ-કાશ્મીર અને લડાખના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને અહીં વિકાસાત્મક ગતિવિધિઓ માટે વિશેષ કાર્યદળની રચના કરશે. અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સોમવારે 42મી સામાન્ય બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગપતિઓને રોકાણ માટેની અપીલ સંદર્ભે કહ્યુ છે કે અમે જમ્મુ-કાશ્મીર અને […]

કાશ્મીરમાં શાંતિથી ઈદની ઉજવણી, એકલા બારામૂલાની મસ્જિદમાં 10 હજાર લોકોએ પઢી નમાજ

જમ્મુ-કાશ્મીરમાં હજારોની સંખ્યામાં સુરક્ષાદળોની તેનાતી, કલમ-144ની વચ્ચે સોમવારે શાંતિની સાથે ઈદની નમાજ અધા કરવામાં આવી હતી. શ્રીનગર, પુલવામા, અનંતનાગ, બારામૂલા સહીત કાશ્મીર ખીણના અન્ય શહેરોમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકોએ ઈદની ઉજવણી કરી હતી. આ દરમિયાન કલમ-144માં ઢીલ આપવામાં આવી હતી. જો કે આ ઢીલને નમાજ પઢી લેવાયા બાદ હટાવી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code