1. Home
  2. Tag "jammu"

China calls move to reorganise Ladakh ‘unacceptable’, India says ‘it’s our internal matter’

Asking India and Pakistan to exercise restraint, China on Tuesday said they should avoid actions that “unilaterally” change the status quo and exacerbate tensions between them as it voiced “serious concern” over the situation in Kashmir. China also expressed its opposition to India’s move to create a separate Union Territory of Ladakh. In New Delhi, […]

26 જાન્યુઆરી, 1992માં પીએમ મોદી, હવે 15 ઓગસ્ટ, 2019માં અમિત શાહ લાલચોકમાં ફરકાવશે તિરંગો?

આર્ટિકલ – 370 અને આર્ટિકલ – 35-એને હટાવવાથી કાશ્મીરમાં કોઈ તિરંગો ઉઠાવનાર નહીં હોવાની પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તિની ધમકી આખા દેશે સાંભળી છે. મોદી સરકારે પુરી તૈયારી સાથે દેશમાં રાજકીય સ્વાર્થ પ્રેરીત વિરોધી તત્વોના વિરોધ વચ્ચે આર્ટિકલ- 370ના ખંડ- 1 સિવાયની તમામ જોગવાઈ રદ્દ કરીને જમ્મુ-કાશ્મીર તથા લડાખને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાનો સંકલ્પ રજૂ […]

આર્ટિકલ 370ના વિરોધમાં 1952થી 2019 સુધી RSS-BJP દ્વારા લડાયેલા રાજકીય યુદ્ધનો ચિતાર

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને સમાપ્ત કરવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રણ મુખ્ય મુદ્દાઓમાંથી એક છે. બાકીના બે મુદ્દા યુનિફોર્મ સિવિલ કોડ અને રામમંદિર છે. આરએસએસ આ અનુચ્છેદને હટાવવાની માગણી કરતા હંમેશા એ કહી રહ્યું છે કે અનુચ્છેદ-370 કાશ્મીરને ભારતથી અલગ કરે છે. કાશ્મીર પર સંઘ પરિવારની આ કવાયત દશકાઓ જૂની છે. પચાસના દશકથી લઈને આજ સુધી આરએસએસના અખિલ […]

કલમ-370 હટવા પર અડવાણીએ મોદી-શાહને આપ્યા અભિનંદન, કહ્યુ- જનસંઘનો સંકલ્પ થયો પૂર્ણ

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને કલમ-370 હેઠળ મળનારા વિશેષાધિકારને પાછા ખેંચી લીધા છે. મોદી સરકારના આ પગલાને ઐતિહાસિક માનવામાં આવે છે. કોંગ્રેસને બાદ કરતા વિપક્ષની ઘણી પાર્ટીઓ આ નિર્ણયના ટેકામાં છે. તો ભાજપ આને પોતાના સંકલ્પનો નિર્ણય ગણાવી રહ્યું છે. ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના લૌહપુરુષ ગણાતા લાલકૃષ્ણ અડવાણીએ પણ મોદી સરકારના આ નિર્ણયને આવકારીને અભિનંદન […]

ભારતનો હિસ્સો “આઝાદ કાશ્મીર” પણ પાછો આપવો પડશે : સુબ્રમણ્યમ સ્વામી

સંસદમાં સોમવારે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો રહ્યો હતો. કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની ઘણી જોગવાઈઓને હટાવવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય પર ગૃહમાં ખૂબ હંગામો થયો હતો. તે વખતે રાજ્યસભામાં ભાજપના મનોનીત સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે વિપક્ષના નેતાને કાયદાની યોગ્ય જાણકારી નથી અને દેશમાં આજે ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યુ કે કાશ્મીર દેશનો હિસ્સો છે અને તેમા અલગ […]

કલમ- 370 સમાપ્ત, શ્યામપ્રસાદ મુખર્જીનું સપનું થયું પૂર્ણ : રામ માધવ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને હટાવવાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કરતા રાજ્યના પુનર્ગઠન અને કલમ-370ને હટાવવાની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય પર ભારતીય જનતા પાર્ટીએ ખુશી જાહેર કરી છે. ભાજપના નેતા રામ માધવે કહ્યુ છે કે સરકારે સાત દશક જૂની માગણીને પૂર્ણ કરી દીધી છે. ભારતીય સંઘમાં જમ્મુ-કાશ્મીરના […]

જાણો શું છે અનુચ્છેદ-370, કેવી રીતે બની અને હવે મોદી સરકારે શું કર્યો ફેરફાર?

જમ્મુ-કાશ્મીરમાં એક પખવાડિયાથી ચાલી રહેલી ગરમાગરમી અને સૈન્ય હલચલ વચ્ચે કાશ્મીર ખીણથી દિલ્હી સુધી બનેલી અસમંજસતાની સ્થિતિ આજે લગભગ સમાપ્ત થઈ ચુકી છે. દેશના ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં અનુચ્છેદ-370ના તમામ ખંડને લાગુ નહીં કરવાનો સંકલ્પ રજૂ કર્યો છે. અનુચ્છેદ-370માં હવે માત્ર એક જ ખંડ રહેશે. આવો જાણીએ કે આખરે અનુચ્છેદ-370 છે, શું અને તેના […]

પ્રવાસીઓ, અમરનાથ યાત્રીઓને જમ્મુ-કાશ્મીર સરકારનો નિર્દેશ, રોકાણ ઘટાડીને જેમ બને તેમ જલ્દીથી પાછા ફરો

જમ્મુ-કાશ્મીર સરકારે શુક્રવારે અમરનાથ યાત્રીઓ અને રાજ્યમાં આવેલા અન્ય પ્રવાસીઓને તાત્કાલિક ખીણમાંથી રોકાણ ઘટાડીને પાછા ફરવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરે. જમ્મુ-કાશ્મીર સરકારે આ નિર્દેશ અને સલાહ અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવાની શક્યતાના ચોક્કસ આતંકી ખતરાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ આપી છે. મુખ્ય સચિવ (ગૃહ) દ્વારા સિક્યુરિટી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમા કહેવામાં આવ્યું છે કે તીર્થયાત્રીઓ […]

પીડીપીનો કેન્દ્ર પર આરોપ: “જમ્મુ-કાશ્મીરમાં હિંદુઓ- RSS કેડરને હથિયારથી કરાઈ રહ્યા છે સજ્જ”

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ પોતાની સ્થાનિક ટુકડીઓને હથિયારો અને અન્ય સરંજામની સપ્લાઈ કરી છે. પરંતુ કાશ્મીરની મુખ્ય પ્રાદેશિક પાર્ટીમાંથી એક પીડીપીએ કેન્દ્ર સરકાર પર હિંદુઓને હથિયારોથી સજ્જ કરવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યના ઘણાં ગામડાંમાં વિલેજ ડિફેન્સ કમિટી બનાવવામાં આવી છે. તે ભારતીય સુરક્ષાદળોની દેખરેખમાં કામ કરે છે. પરંતુ પીડીપીએ સુરક્ષાદળોના નામ પર પણ કોમવાદી રાજકારણ ખેલવાનું શરૂ […]

અમરનાથ યાત્રામાં અડચણ બન્યા ભાગલાવાદી, જમ્મુથી યાત્રીઓનું આવાગમન રોકવામાં આવ્યું

જમ્મુ: ભાગલાવાદીઓના બંધની અસર અમરનાથ યાત્રા પર જોવા મળી છે. ભાગલાવાદીઓના બંધના કારણે એક દિવસ માટે અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. તેના કારણે અમરનાથ યાત્રાનો જત્થો આગળ વધી શક્યો નથી. તો તીર્થયાત્રીઓને શનિવારે જમ્મુ-કાશ્મીરમાં જવા દેવામાં આવ્યા નથી. કાશ્મીરમાં ભાગલાવાદીઓએ એક દિવસના બંધનું એલાન આપ્યું છે. આ પહેલા 8 જુલાઈએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી કમાન્ડર બુરહાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code