જમ્મુ-કાશ્મીરમાં ઈદ પર વધુ સુરક્ષા આપવાના પ્રયત્નોઃસત્યપાલ મલિક
હાલમાં જ 370 કલમ જમ્મુ-કાશ્મીરમાંથી હટાવ્યા બાદ પાકિસ્માતાન બોખલાયું હતું અને માહોલમાં અંશાતિં ફેલાઈ હતી, જેને લઈને કેન્દ્ર સરકારે અનેક સુવિધઆઓ અને સુરક્ષાઓમાં વધારો કર્યો હતો,જમ્મુ-કાશ્મીરમાં કઈ રીતે લોકોને વધુ સુરક્ષિત રાખી શકાય, તે માટે બનતા પ્રયત્નો થઈ રહ્યા છે. આવનારા બે દિવસમાં બકરી ઈદ છે ,જેને લોકો ઉત્સાહથી મનાવી શકે, કોઈ પણ ડર વગર, જેથી […]
