1. Home
  2. Tag "INDIAN AIR FORCE"

एयर मार्शल विवेक राम चौधरी भारतीय वायुसेना प्रमुख नियुक्त, आरकेएस भदौरिया की जगह लेंगे

नई दिल्ली, 21 सितम्बर। केंद्र सरकार ने एयर मार्शल विवेक राम चौधरी को नया भारतीय वायुसेना प्रमुख नियुक्त किया है। संप्रति वह वायुसेना के उप प्रमुख हैं। वह एक अक्टूबर को मौजूदा वायुसेना प्रमुख एयर चीफ मार्शल आर.के.एस. भदौरिया के स्थान पर पद ग्रहण करेंगे, जो 30 सितम्बर को अवकाश ग्रहण करने वाले हैं। रक्षा […]

Defence: ALH Dhruv launches anti-tank missiles ‘Helina’ successfully

Jaipur: The Indian armed forces on Friday in Rajasthan – launched the ‘Helina’ anti-tank missile successfully from Advanced Light Helicopter (ALH) Dhruv. The Defence Research and Development Organisation (DRDO) on Friday carried out four missions to evaluate missile capabilities in minimum and maximum range of 7 kilometers. An official statement arrived from the DRDO said […]

Indian Navy conducts Joint Exercise with Army and Air Force

New Delhi: Towards enhancing joint operational readiness, Indian Armed Forces conducted a large-scale conjoint military training exercise “KAVACH” along with “AMPHEX-21” in the Andaman Sea and Bay of Bengal. The exercise was conducted under the aegis of Andaman and Nicobar Command (ANC) with participation of Eastern Naval Command (ENC) and Army Southern Command (SC) involving […]

દેશની વાયુસેનાનું સામર્થ્ય વધશે, નવેમ્બરમાં વધુ 3-4 લડાકૂ રાફેલ વિમાનો થશે સામેલ

ચીન સાથે સરહદ પર તંગદીલી વચ્ચ ભારતીય વાયુસેના વધુ ઉર્જાવાન બનશે ભારતીય વાયુસેનામાં આગામી મહિને વધુ 3-4 લડાકૂ વિમાન રાફેલ સામેલ થશે ભારતે 36 લડાકૂ વિમાન ખરીદવા માટે ફ્રાંસ સરકાર સાથે કર્યા છે કરાર પેરિસ:  ચીન સાથે સરહદ પર ચાલી રહેલી તંગદીલી વચ્ચે ભારતીય વાયુ સેનાના સામર્થ્યમાં વધારો થવા જઇ રહ્યો છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં […]

આજે ભારતીય વાયુસેનાનો 88મો સ્થાપના દિવસ: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ રક્ષા મંત્રીએ પાઠવી શુભેચ્છાઓ

આજે 8 ઑક્ટોબર એટલે કે ભારતીય વાયુસેનાનો સ્થાપના દિવસ આજે ભારતીય વાયુસેનાનો 88મો સ્થાપના દિવસ આ પ્રસંગે PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ, રક્ષા મંત્રીએ પાઠવી શુભકામનાઓ ત્રણેય સેનાના સુપ્રીમ કમાન્ડરે પણ શુભેચ્છાઓ આપી નવી દિલ્હી:  આજે ગુરુવાર એટલે કે 8 ઑક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાનો 88મો સ્થાપના દિવસ છે. સમગ્ર દેશ આ સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે […]

વાયુસેનાના પ્રમુખે કહ્યું – ચીન સાથે યુદ્ધની સ્થિતિ નથી પરંતુ શાંતિની સ્થિતિ પણ નથી જ

વાયુસેનાના પ્રમુખનું નિવેદન ચીન સાથે ન તો યુદ્ધની સ્થિતિ અને નહી શાંતિની સ્થિતિ સરહદ પર અસહજ પરિસ્થિતિ જોવા મળી રહી છે રાફેલ ફાઈટર જેટ એ ભારતીય વાયુસેનાને મજબુત બનાવી છે ચીન અને ભઆરત વચ્ચે સતત તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ઉત્તર સીમા પર વધતી તણાવની સ્થિતિને લઈને ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ […]

ગલવાન ઘાટીને લઈને થયો ખુલાસો, ચીને પહેલેથી હૂમલો કરવાની કરી હતી તૈયારી

ચીનની ચાલનો થયો પર્દાફાશ ચીનની તમામ ચાલને નાકામ કરવા ભારત તૈયાર ભારત પણ વળતો જવાબ આપવા તૈયાર અમદાવાદ:  ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપી પર મોટો ખુલાસો થયો છે. ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો પર કરવામાં આવેલા હૂમલા વિશે તૈયાર થયેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે હૂમલો અચાનક નહીં પણ પુરી તૈયારી સાથે […]

જુઓ-એરફોર્સ દિવસે જવાનોનું શાનદાર પ્રદર્શન,જેનાથી દુશ્મનના પણ ઉડી જાય છે હોંશ

વાયુસેના દિવસ પર એરફોર્સનું પ્રદર્શન આકાશમાં અભિનંદને ઉડાન ભરી બાલાકોટ એરસ્ટ્રાઈકના જવાનોનું કરતબ આસમાની રંગ વચ્ચે આકાશમાં હિન્દુસ્તાનની વાયુસેનાની  હુંકાર,મંગળવારના રોજ 87મા વાયુસેના દિવસ પર ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર વાયુસેના દિવસનો જશ્ન મનાવવામાં આવ્યો,આ એરફોર્સની તાકાત જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા આકાશમાં કરતબ દેખાડતું મિગ-21 વિમાન હોય, કે પછી બાલાકોટમાં બોમ્બ ફેંકનારું મિરાજ-2000 લડાકુ […]

કંગાળ પાકિસ્તાનનો કાળ બનીને આવી રહી છે ભારતીય વાયુસેના માટે આકાશ મિસાઈલ

ભારતીય વાયુસેનાની મજબૂતાઈમાં વધારો આકાશ મિસાઈલના છ સ્ક્વોર્ડનને સામેલ કરવાની મંજૂરી કંગાળ પાકિસ્તાનનો કાળ સાબિત થશે આકાશ મિસાઈલ નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર સતત વાયુસેનાને મજબૂત કરવામાં લાગેલી છે. તાજેતરમાં આઠ અપાચે હેલિકોપ્ટરોને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. હવે સ્વદેશ નિર્મિત આકાશ મિસાઈલ સિસ્ટમની છ સ્ક્વોર્ડનને પણ ભારતીય વાયુસેનામાં સામેલ કરવાની મંજૂરી આપવામાં […]

મેક ઈન ઈન્ડિયા હેઠળ 170 એરક્રાફ્ટ્સ માટે 1.5 લાખ કરોડની ડીલ કરશે વાયુસેના

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ રજૂ થવાની સાથે જ ભારતીય વાયુસેના હવે લાંબા સમયથી વિલંબિત પડેલા બે મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ્સને આખરી ઓપ આપવામાં લાગી ગઈ છે. 1.5 લાખ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ્સ હેઠળ ભારતીય વાયુસેનાને 170 એરક્રાફ્ટ્સ મળવાના છે. ટાટા-એરબસના કંસોર્ટિયમ હેઠળ આ વર્ષે 56 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને મળવાની શક્યતા છે. જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code