hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: આજે ભારતીય વાયુસેનાનો 88મો સ્થાપના દિવસ: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ રક્ષા મંત્રીએ પાઠવી શુભેચ્છાઓ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > આજે ભારતીય વાયુસેનાનો 88મો સ્થાપના દિવસ: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ રક્ષા મંત્રીએ પાઠવી શુભેચ્છાઓ
revoinews

આજે ભારતીય વાયુસેનાનો 88મો સ્થાપના દિવસ: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ રક્ષા મંત્રીએ પાઠવી શુભેચ્છાઓ

sanket
Last updated: October 8, 2020 3:48 pm
sanket
Published: October 8, 2020
Share
SHARE
  • આજે 8 ઑક્ટોબર એટલે કે ભારતીય વાયુસેનાનો સ્થાપના દિવસ
  • આજે ભારતીય વાયુસેનાનો 88મો સ્થાપના દિવસ
  • આ પ્રસંગે PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ, રક્ષા મંત્રીએ પાઠવી શુભકામનાઓ
  • ત્રણેય સેનાના સુપ્રીમ કમાન્ડરે પણ શુભેચ્છાઓ આપી

નવી દિલ્હી:  આજે ગુરુવાર એટલે કે 8 ઑક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાનો 88મો સ્થાપના દિવસ છે. સમગ્ર દેશ આ સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આ પ્રસંગે રાષ્ટ્રપતિ, ત્રણેય સેનાઓના કમાન્ડર તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની શુભકામનાઓ પાઠવી હતી.

રાષ્ટ્રપતિએ આ પ્રસંગે કહ્યું હતું કે, વાયુ સેના દિવસ પર, અમે ગર્વથી અમારી વાયુ યોદ્વાઓ, દિગ્ગજો અને ભારતીય વાયુ સેનાના પરિવારોનું સન્માન કરીએ છીએ. રાષ્ટ્ર આપણા આકાશને સુરક્ષિત રાખવા અને માનવીય સહાયતા અને આપત્તિ રાહતમાં નાગરિક અધિકારોની સહાયતા કરવામાં ભારતીય વાયુસેનાના યોગદાન માટે ઋણી છે.

On Air Force Day, we proudly honour our air warriors, veterans, and families of the Indian Air Force. The nation remains indebted to the contribution of the IAF in securing our skies and assisting civil authorities in Humanitarian Assistance and Disaster Relief.

— President of India (@rashtrapatibhvn) October 8, 2020

એક ટ્વીટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, રાફેલ, અપાચે અને ચિનૂકને સામેલ કરવાની સાથે આધુનિકરણની ચાલી રહેલી પ્રક્રિયા ભારતીય વાયુસેનાને વધુ સામરિક બળમાં પરવર્તીત કરશે.

સુપ્રીમ કમાન્ડરે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે રાફેલ, અપાચે અને ચિનૂકને સામેલ કરી આધુનિકીકરણની ચાલી રહેલી પ્રક્રિયા ભારતીય વાયુસેનાને સામરીક બળમાં પરિવર્તિત કરશે. અમને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં, ભારતીય વાયુસેના પ્રતિબદ્વતા અને ક્ષમતા સાથે પોતાના ઉચ્ચ માપદંડોને કાયમ રાખવાનું ચાલુ રાખશે.

एयर फोर्स डे पर भारतीय वायुसेना के सभी वीर योद्धाओं को बहुत-बहुत बधाई। आप न सिर्फ देश के आसमान को सुरक्षित रखते हैं, बल्कि आपदा के समय मानवता की सेवा में भी अग्रणी भूमिका निभाते हैं। मां भारती की रक्षा के लिए आपका साहस, शौर्य और समर्पण हर किसी को प्रेरित करने वाला है।#AFDay2020 pic.twitter.com/0DYlI7zpe6

— Narendra Modi (@narendramodi) October 8, 2020

PM મોદીએ પણ શુભેચ્છા પાઠવતા સંદેશ આપ્યો હતો કે એરફોર્સ દિવસ પર ભારતીય વાયુસેનાના તમામ વીર યોદ્વાઓને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. તમે દેશના આકાશને સુરક્ષિત રાખો છો ઉપરાંત આપત્તિ સમયે માનવતાની સેવામાં પણ અગ્રણી પણ અગ્રણી ભૂમિકા નિભાવો છો. માતા ભારતની રક્ષા માટે આપના સાહસ, શૌર્ય અને સમર્પણ દરેકને પ્રેરિત કરનારા છે.

My felicitations and best wishes to the air warriors and their families on the occasion of Air Force Day-2020.
Eighty eight years of dedication, sacrifice and excellence mark the journey of the IAF which is today a lethal and formidable force to reckon with. #AFDay2020 @IAF_MCC pic.twitter.com/jo0t1dIv20

— Rajnath Singh (@rajnathsingh) October 8, 2020

રક્ષા મંત્રી રાજનાથ સિંહે વાયુસેના દિવસ પર શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે વાયુ સેના દિવસ 2020ના અવસરે વાયુ યોદ્વાઓ અને તેમના પરિવારોને મારી શુભકામનાઓ. 88 વર્ષનું સમર્પણ, બલિદાન અને ઉત્કૃષ્ટતા ભારતીય વાયુસેનાની અજય યાત્રાને દર્શાવે છે. મને વિશ્વાસ છે કે ભારતીય વાયુસેના કોઇપણ પરિસ્થિતિમાં હરહંમેશ રાષ્ટ્રના આકાશની રક્ષા કરશે.

(સંકેત)

You Might Also Like

સાક્ષરતા મામલે દેશમાં કેરળ સૌથી અગ્રેસર, આંધ્રપ્રદેશ સૌથી પાછળ, દેશનો સાક્ષરતા દર 77.7 %
Rafale is 2.86 per cent cheaper than UPA’s 2007 offer – CAG Report
રાજ્યમાં હવે મકાનના બાંધકામની મંજૂરી માત્ર 24 કલાકમાં ઓનલાઇન મળશે
આરોગ્ય વિભાગની જાહેરાત, ગુજરાતમાં ડૉક્ટરોનું દિવાળી વેકેશન રદ
“હિંદુ આતંકવાદ”ની થિયરીનો રાજકીય પ્રયોગ કરનાર દિગ્વિજયસિંહને ભોપાલની જનતાનો તમાચો, સાધ્વી પ્રજ્ઞાની જીત
TAGGED:iaf day 2020INDIAN AIR FORCEindian air force dayIndian Air Force Day 2020Indian airforce day 2020
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
बॉलीवुडमनोरंजनहिन्दी

बॉलीवुड : बेटे यश ने उड़ाया करण जौहर के पाउट पोज का मजाक, कहा- बिलकुल नहीं पसंद यह एक चीज

Vinayak Barot
Vinayak Barot
June 18, 2022
रामगोपाल यादव ने की घोषणा – अखिलेश यादव करहल विधानसभा सीट से लड़ेंगे चुनाव
Afghan Army Chief to visit India next week
PM Modi inaugurates Highway projects and fibre schemes in Bihar
केजरीवाल बोले – दिल्ली में वैक्सीन की कमी, राष्ट्रीय राजधानी को तीन करोड़ टीके की जरूरत
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?