1. Home
  2. Tag "India china border issue"

India-China Standoff : ચીને મિસાઇલ્સ તૈનાત કરી તો ભારતે પણ રક્ષણ માટે હથિયારોની કરી તૈનાતી

ભારત-ચીન વચ્ચે લદ્દાખમાં તણાવ હવે ચરમસીમાએ ચીની સેના હવે મોટાપાયે ઘાતક હથિયારો કરી રહ્યું છે તૈનાત ભારતીય સેના પણ સજ્જ, મિસાઇલો કરી તૈનાત ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં તણાવ ધીરે ધીરે ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને ચીન તેના બદઇરાદાઓ સતત દોહરાવી રહ્યું છે. ભારત સાથેની મંત્રણામાં ચીન કંઇક બીજુ કહે છે અને બીજી તરફ ચીની […]

ચીનની LAC પર ફેરફારની મહેચ્છા, ભારતીય સૈનિકો દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર : રક્ષા મંત્રી

– સંસદના ચોમાસું સત્રના ચોથા દિવસે રક્ષા મંત્રી રાજનાથ સિંહે LAC પર ચીનની સાથે ચાલી રહેલા તણાવ પર આપ્યું નિવેદન – ચીનની એલએસીમાં ફેરફાર કરવાની મહેચ્છા છે – ભારતીય સૈનિકો દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે – રક્ષા મંત્રી સંસદના ચોમાસું સત્રના ચોથા દિવસે રક્ષા મંત્રી રાજનાથ સિંહે LAC પર ચીનની સાથે ચાલી રહેલા […]

India-China Standoff – લદ્દાખ બાદ હવે ચીને અરુણાચલ પાસે હલચલ વધારી, ભારતીય સેના અલર્ટ

ભારત અને ચીન વચ્ચે સરહદનો સતત વધતો વિવાદ હવે ચીને લદ્દાખ બાદ અરુણાચલ પ્રદેશમાં હલચલ વધારી ભારતીય સેના પણ આ હલચલ સામે પૂરી રીતે અલર્ટ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ સતત વધી રહ્યો છે અને બંને દેશો વચ્ચે અનેક મંત્રણા બાદ પણ ચીને પોતાની અવળચંડાઇ ચાલુ રાખી છે. ચીન સતત અતિક્રમણના પ્રયાસો કરી રહ્યું […]

આપણા બહાદુર જવાનોએ ચીની સૈનિકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને સરહદની સુરક્ષા કરી છે: રક્ષા મંત્રી

ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપ્યું નિવેદન આપણા સૈનિકોએ જરૂરિયાત પ્રમાણે શોર્ય અને સંયમ બતાવ્યો છે 29-30 ઓગસ્ટની રાત્રે ચીને ફરીથી પૈંગોંગમાં ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો: રાજનાથ સિંહ આપણા બહાદુર સૈનિકોએ ચીની સૈનિકોને ભારે ક્ષતિ પહોંચાડી છે: રક્ષા મંત્રી રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારત અને ચીન સરહદ વિવાદ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code