1 લી ઓક્ટોબરથી હેલ્થ વિમામાં થશે આ 5 મોટા ફેરફારો -હવેથી મીઠાઈ વેચાણકર્તાઓ એ તેના ઉપયોગની સમય મર્યાદા ગ્રાહકોને જણાવવી પડશે
હેલ્થ વિમામાં થવા જઈ રહ્યા છે બદલાવ નાની બચત યોજનાના વ્યાજદરમાં પણ ફેરફાર થી શકે છે મીઠાઈ વેચાણ કર્તાએ ઉપયોદની સમય મર્યાદા ગ્રાહકોને જણાવી પડશે ફૂડ રેગ્યુલેટર એફએસએસએઆઈએ આ બાબતન ફરજિયાત બનાવી 1 ઓક્ટબર આવતી કાલથી બજારમાં વેચાતી ખુલ્લી રહેતી મીઠાઇઓના ઉપયોગની સમયમર્યાદા એટલે કે હવે વેપારીઓને જણાવવી પડશે. તેનો ઉપયોગ કેટલા સમય સુધી કરી […]