1. Home
  2. Tag "gulam nabi azad"

गुलाम नबी आजाद ने अनंतनाग-राजौरी निर्वाचन क्षेत्र में चुनाव स्थगित करने के फैसले का किया स्वागत

राजौरी/ जम्मू, 2 मई। डेमोक्रेटिक प्रोग्रेसिव आजाद पार्टी (डीपीएपी) के अध्यक्ष गुलाम नबी आजाद ने अनंतनाग-राजौरी निर्वाचन क्षेत्र में चुनाव स्थगित करने के निर्वाचन आयोग के फैसले का बुधवार को स्वागत किया और कहा कि इससे अनेक राजनीतिक दलों को राहत मिली है। आजाद ने संसदीय चुनावों की तुलना में विधानसभा चुनावों के महत्व पर […]

ગુલામ નબી આઝાદની જમ્મુ-કાશ્મીરમાં બીજી વખત નો-એન્ટ્રી, જમ્મુથી દિલ્હી પાછા મોકલાયા

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે મંગળવારે જમ્મુ એપોર્ટ પર રોકયા બાદ પાછા દિલ્હી મોકલી દેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ-370ને હટાવાયા બાદ વિપક્ષી પાર્ટીઓના વિરોધના સૂર તેજ થઈ ગયા છે. આ ક્રમમાં ગુલામ નબી આઝાદે ફરીથી જમ્મુ-કાશ્મીરના લોકોને મળવાની કોશિશ કરી છે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા કોંગ્રેસના નેતા […]

શ્રીનગર એરપોર્ટ પરથી ગુલામ નબી આઝાદને દિલ્હી પાછા મોકલવામાં આવ્યા

કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ ગુલામ અહમદ મીરને શ્રીનગર એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. અહીંથી તેમને દિલ્હી ફ્લાઈટથી પાછા મોકલવામાં આવ્યા છે. આના પહેલા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની ઘણી જોગવાઈઓના હટાવાયા બાદ એનએસએ અજીત ડોભાલની કાશ્મીર ખીણના કેટલાક લોકો સાથેની તસવીર સામે આવી હતી. તેના પર કોંગ્રેસના નેતા ગુલામ […]

કૉંગ્રેસના ‘ગુલામ’ પર ભાજપનો પલટવાર, પાકિસ્તાનની ભાષા બોલવાનો લગાવ્યો આરોપ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા અને અનુચ્છેદ-370ને હટાવવાનો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને જમ્મુ-કાશ્મીરની કલમ-370થી આઝાદી પચતી નથી. ગુલામ નબી આઝાદના એક નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને કહ્યુ છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર આઝાદનું નિવેદન શરમજનક છે. આવા […]

ARTICLE-370 પર મોદી સરકારના નિર્ણયે કોંગ્રેસને કરી બે જૂથમાં “વિભાજીત”!

અનુચ્છેદ-370 પર મોદી સરકારના નિર્ણયથી કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. મિલિંદ દેવડા, દીપેન્દ્ર હુડ્ડા, અદિતિ સિંહ સહીતના કોંગ્રેસની નેતાઓ નિર્ણયની સાતે છે. કોંગ્રેસના નેતાઓના આ બળવાખોર તેવરથી જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ બેહદ નારાજ થયા છે. આઝાદે ક્હ્યુ છે કે જે લોકોને જમ્મુ-કાશ્મીર અને કોંગ્રેસનો ઈતિહાસ ખબર […]

સરકાર મુસ્લિમ મહિલાઓના નામે મુસ્લિમોને નિશાન બનાવી રહી છે!: ગુલામ નબી આઝાદ

રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર તીખી ચર્ચા થઈ. આ બિલ 26 જુલાઈએ લોકસભામાં પારીત થઈ ચુક્યું છે. આ બિલમાં ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ગણાવતા ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. ગૃહમાં ટ્રિપલ તલાક બિલ પર બોલતા રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ છે કે મુસ્મ પરિવારોને તોડવા આ બિલનો અસલી ઉદેશ્ય છે. આઝાદે કહ્યુ […]

નરેન્દ્ર મોદીના બીજી વખતના પીએમ તરીકેના શપથગ્રહણ સમારંભમાં સામેલ થશે સોનિયા ગાંધી

નવી દિલ્હી: ગુરુવારે પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સામેલ થશે. 30મી મેએ યોજાનારા શપથગ્રહણ સમારંભમાં લગભગ 6500 અતિથિ સામેલ થઈ રહ્ય આછે. ગત શપથવિધિ સમારંભમાં પાંચ હજાર મહેમાનો સામેલ થયા હતા. જો કે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પીએમ મોદીના શપથગ્રહણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code