1. Home
  2. Tag "gandhiji"

Gandhi Jayanti : जब गांधीजी सिर्फ 4 रुपये के लिए कस्तूरबा से नाराज हो गए थे

नई दिल्ली, 2 अक्टूबर। आज राष्ट्रपिता महात्मा गांधी की 153वीं जयंती है। पूरी दुनिया गांधीजी के आदर्शों का पालन करती है। उनका सबसे बड़ा हथियार था अहिंसा। उन्होंने आजीवन सत्य और अहिंसा को अपने जीवन में उतारा। मोहन दास कमरचंद गांधी से जुड़े ऐसे कई किस्से हैं, जो शायद सभी को मालूम हो। एक ऐसा […]

महबूबा के बयान पर बोले अब्दुल्ला- मैं भजन गाता हूं, इससे हिंदू थोड़ी हो गया

श्रीनगर, 21 सितंबर। जम्मू कश्मीर के स्कूलों में राष्ट्रीय और सांप्रदायिक एकता का गीत कहे जाने वाले ‘रघुपति राघव राजा राम’ गाने को लेकर विवाद जारी है। इस गीत को सांप्रदायिक करार देते हुए महबूबा मुफ्ती ने कहा था कि केंद्र सरकार कश्मीर में अधिकारों को छीनने के बाद अब हिंदुत्व का अजेंडा थोप रही […]

આપણા રાષ્ટ્રરત્નો: સત્ય અને અહિંસાના ઉપાસક કર્મવીર મહાત્મા ગાંધી

– પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા ધરતી પે લડી તૂને અજબ ઢંગ કી લડાઈ, દાગી ન કહીં તોપ ન બંદૂક ચલાઈ. દુશ્મન કે ક઼િલે પર ભી ન કી તૂને ચઢાઈ, વાહ રે ફ઼કીર ખૂબ ક઼રામાત દિખાઈ. ચુટકી મેં દુશ્મનોં કો દિયા દેશ સે નિકાલ, સાબરમતી કે સન્ત તૂને કર દિયા કમાલ.                          હિંદી સિનેમાની એક સરસ […]

બ્રિટનમાં મહાત્મા ગાંઘીના ચશ્માંની થશે હરાજી-લાખોની કિંમતમાં બોલાશે બોલી-જાણો શું છે ચશ્માનો ઈતિહાસ

ગાંધીજીના ચશ્માની થશે હરાજી 10 થી 15 હજાર પાઉન્ડ સુધી બોલાઈ શકે છે બોલી 21 ઓગસ્ટથી ‘પેર ઓફ મહાત્મા ગાંધીસ પર્સનલ સ્પેકટેકલ્સ’નામની હરાજી શરુ થશે હરાજી હાઉસના સંચાલક એન્ડી સ્ટોવે ચશ્મા બાબતે આશ્ચર્યચક્તિ થયા ભારતના રાષ્ટ્રપિતા તરીકે જાણીતા બનેલા અને ભારતની ચલણી નોટો પર સ્થાન પામેલા મહાત્મા ગાંઘીને સૌ કોઈ જાણે છે,સૌ કોઈએ તેમને વાંચ્યા […]

મહાત્મા ગાંધી કસ્તૂર બા સિવાય આ 8 મહિલાઓની સાથે પણ હતા બેહદ નજીક

કસ્તૂરબા મહાત્મા ગાંધીના પત્ની હતા કસ્તૂરબા સાથે ગાંધીના 13 વર્ષની વયે થયા હતા લગ્ન દેશને આઝાદી અપાવવામાં મોટું યોગદાન આપનારા મહાત્મા ગાંધીનું જીવન એક ખુલ્લી કિતાબ છે. પરંતુ તેમ છતાં મુઠ્ઠીભર લોકો ગાંધીજી સંદર્ભે ઘણી ઓછી વાતો જાણે છે. પોતાના વિચારોથી આખી દુનિયાને પ્રભાવિત કરનારા ગાંધીજી કસ્તૂરબા ગાંધીથી બેહદ નજીક હતા. તેમના 13 વર્ષની વયે […]

ગાંધી@150: મહાત્મા ગાંધીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો વિરોધ કેમ કર્યો હતો?

ગાંધીજીએ કર્યો હતો સુભાષબાબુનો વિરોધ ગાંધીજીએ બોઝના સ્થાને નહેરુને કર્યા પસંદ? ગાંધીજી બોઝને ગુમરાહ માનતા હતા મહાત્મા ગાંધીએ જો નેતાજી સુભાષચંદ્ર બોઝનું સમર્થન કર્યું હોત, તો શું આઝાદ ભારતની તસવીર કંઈક બીજી હોત? મહાત્મા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સુભાષચંદ્ર બોઝનો શા માટે વિરોધ કર્યો હતો? આના સંદર્ભે ઈતિહાસકારોના અલગ-અલગ અભિપ્રાયો છે. કેટલાક ઈતિહાસકારોનું કહેવું છે […]

ગાંધી @ 150: દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની વકીલથી મહાત્મા સુધીની સફર, જાણો કઈ હસ્તીઓનો રહ્યો હતો પ્રભાવ

“તમે વકીલ આપ્યા, અમે મહાત્મા” ગાંધીજીની જિંદગીમાં દાદા અબ્દુલ્લા ક્યારેક ફેશનમાં ખાસ રુચિ લેતા હતા ગાંધીજી ટોલ્સટોયના નામ પર રાખવામાં આવ્યું હતું આશ્રમનું નામ હર્મન કેલનબેક સાથે રહ્યો છે ઊંડો નાતો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તેમના નિધન બાદ જે પ્રકારની પ્રશંસા થઈ હતી, તે આજે પણ યથાવત છે. વકલથી મહાત્મા સુધીની સફરમાં તેમના જીવન પર ઘણાં […]

ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટના પ્રણેતા “ફાધર ઓફ નેશન” ગાંધીબાપુની પ્રેરણાથી “ફાધર ઓફ ઈન્ડિયા” પીએમ મોદીની ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટ

આનંદ શુક્લ 2 ઓક્ટોબરે ગાંધીજીની 150મી જન્મજયંતી ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટથી ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાંચ વર્ષમાં અંદાજે 11 કરોડ શૌચાલયોનના નિર્માણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી આખો દેશ મનાવી રહ્યો છે. બાપુના સૂત્રો હતા ક્વિટ ઈન્ડિયા અને ક્લિન ઈન્ડિયા. અંગ્રેજોની સામે ક્વિટ ઈન્ડિયા આંદોલનની સફળતાથી ભારતને સ્વતંત્રતા મળી, પરંતુ ગાંધીજીનું ક્લિન ઈન્ડિયાનું સપનું અધુરું હતું. ભારતના વડાપ્રધાન […]

પીએમ મોદીનો સાંસદોને નિર્દેશઃ 150મી ગાંધીજયંતી નિમિત્તે 150 કિમી પદયાત્રા કરવાની રહેશે

ભાજપ સાંસદો કરશે 150 કિમી પદયાત્રા ગાંધીજીની 150મી જન્મ જયંતીએ લાંબી પદયાત્રા પ્રતિ દિવસ 15 કિમી યાત્રા કરાશે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમેંશા કઈકને કઈક નવું કરીને ચર્ચામાં રહેતા હોય છે ત્યારે આજરોજ ભાજપ સાંસદોને મોદીજીએ એક આદેશ આપ્યો છે આ આદેશ મુજબ આવનારી 150મી ગાંધી જયંતીના દિવસે ભાજપના દરેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code