1. Home
  2. Tag "Flood"

अफगानिस्तान में अचानक आई बाढ़, 33 लोगों की मौत, 27 अन्य घायल

इस्लामाबाद, 15 अप्रैल। अफगानिस्तान में भारी बारिश के कारण अचानक आयी बाढ़ के कारण तीन दिन में कम से कम 33 लोगों की मौत हो गयी और 27 अन्य घायल हो गए हैं। प्राकृतिक आपदा प्रबंधन मंत्रालय के लिए तालिबान के प्रवक्ता अब्दुल्ला जनान सैक ने रविवार को बताया कि राजधानी काबुल और कई प्रांतों […]

सोमालिया में अचानक आई बाढ़ से 21 लोगों की मौत, एक लाख से अधिक विस्थापित

मोगादिशू, 4 अप्रैल। सोमालिया में भारी बारिश के कारण अचानक आयी बाढ़ से कम से कम 21 लोगों की मौत हो गयी है, एक लाख से अधिक लोग विस्थापित हो गये हैं और लाखों की संपत्ति नष्ट हो गयी है। मानवीय मामलों के समन्वय के लिए संयुक्त राष्ट्र कार्यालय (ओसीएचए) ने सोमवार को यह जानकारी […]

पाकिस्तान में बाढ़ का कहर : अब तक 1208 लोगों की मौत, तीन करोड़ से अधिक लोग पानी में घिरे

इस्लामाबाद, 3 सितंबर। पाकिस्तान में बाढ़ के कारण 1200 से अधिक लोगों की जान चली गई है, जबकि लाखों लोग बेघर हो गए हैं। इनके सामने खाने-पीने की दिक्कत हो गई है। राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण ने बताया कि रिकॉर्ड मानसूनी बारिश के कारण आई बाढ़ से 1208 लोगों की जान चली गई। जिन लोगों […]

बाढ़ की आपदा से निपटने के लिये पाकिस्तान ने अंतरराष्ट्रीय समुदाय से मदद की गुहार

इस्लामाबाद, 27 अगस्त। बाढ़ की प्राकृतिक आपदा से घिरे पाकिस्तान ने बचाव राहत एवं पुनर्वास के लिए संयुक्त राष्ट्र, अंतरराष्ट्रीय समुदाय और विदेशी पाकिस्तानियों से मदद की गुहार लगायी है। राष्ट्रपति डॉ. आरिफ अल्वी ने संयुक्त राष्ट्र समेत अंतरराष्ट्रीय समुदाय और प्रवासी पाकिस्तानियों से बाढ़ पीड़ितों की मदद करने की अपील की है। डॉ. अल्वी […]

વડોદરાવાસીઓનો ફરીથી જીવ અધ્ધર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયાં છે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. તેમજ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. ત્યારે ઉપરવાસમાંથી પાણીની થઈ રહેલી આવકને પગલે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થવાના […]

પાકિસ્તાન દ્વારા સતત છોડાઈ રહેલા પાણીને કારણે પંજાબના બોર્ડર પરના ગામડાંમાં પૂર

પાકિસ્તાનથી સતત પંજાબ બોર્ડરના જિલ્લાઓમાં પૂરનો કેર ચાલુ છે. આ પૂરનું કારણ વરસાદ કરતા વધારે પાકિસ્તાનના કુસૂર જિલ્લામાંથી છોડવામાં આવેલું પાણી છે. સતલજ, રાવી અને બિયાસનું પાણી પંજાબથી ઘણાં સ્થાનો પર પાકિસ્તાનમાં જાય છે અને પાછું ફરીને પંજાબમાં પાછું ફરે છે. કુસૂર જિલ્લામાં રાવી નદી પર પાકિસ્તાને ડેમ બનાવ્યો છે. તેમાથી ગટ્ટા બેરેજ દ્વારા પાણી […]

કેરળમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ કરી મંદિરની સફાઈ

કેરળમાં કોમવાદી સૌહાર્દનું ઉદાહરણ સામે આવ્યું છે. કન્નૂરમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ અમ્મકોટમ મહાદેવ મંદિરની સફાઈ કરી છે. પૂરની ઝપટમાં શ્રીકંદપુરમનું આ મંદિર આવી ગયું હતું અને બે દિવસથી મંદિરમાં પાણી ભરાયેલું હતું. રવિવારે મંદિરમાંથી પૂરનું પાણી હટતા ચારે તરફ કાદવ-કીચડ ફેલાયેલો હતો. તેના પછી મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ મંદિરનું સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. […]

પૂરમાંથી બચાવવામાં આવ્યા મહાલક્ષ્મી એક્સપ્રેસના તમામ પ્રવાસી, એનડીઆરએફ, એરફોર્સ, નેવીનું રેસ્ક્યૂ ઓપરેશન સમાપ્ત

મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદમાં મુંબઈ અને કોલ્હાપુરની વચ્ચે ચાલતી મહાલક્ષ્મી એક્સપ્રેસ બદલાપુર અને વાનગાની રુટ પર પાણીમાં ફસાઈ ગયા હતા. વરસાદથી ટ્રેનમાં સવાર લગભગ 700 પ્રવાસીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ભારતીય નૌસેનાની વેસ્ટર્ન કમાન્ડ અને ભારતીય વાયુસેનાની મદદથી ટ્રેનમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ભારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code