ગુજરાતના ખેલૈયા માટે મહત્વના સમાચાર, નવરાત્રીના આયોજન અંગે DYCM નીતિન પટેલનું આવ્યું આ નિવેદન
નવરાત્રીના આયોજનને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન નવરાત્રીના આયોજન અંગે વિચારણા થઈ રહી છે વિગતવાર અભ્યાસ બાદ નોરતા અંગે કરાશે જાહેરાત વિશ્વનો સૌથી લાંબો ચાલતો નૃત્ય મહોત્સવ એટલે નવરાત્રિ. નવ દિવસ ચાલતો આ નૃત્ય મહોત્સવ દેશ વિદેશમાં જાણીતો છે. ગુજરાતીની ઓળખ એટલે ગરબા. જો કે આ વખતે કોરોનાના ગ્રહણએ દરેક મહોત્સવની ઉજવણી પણ પાણી […]