કોરોનાવાયરસને લઈને સતર્ક બિહાર, રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લંબાવાયું લોકડાઉન
બિહારમાં કોરોનાનો કહેર 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવાયું સરકારે જાહેરનામું બહાર પાડ્યું કોરોનાનો કહેર યથાવત છે ત્યારે રાજ્યમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે.. બિહારમાં કોરોના દર્દીઓની સંખ્યા એક લાખને પાર થઇ ચુકી છે..કોરોનાના વધતા કેસને લઇ બિહાર સરકારે 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારી દીધું છે…સોમવારે બિહાર સરકારની ક્રાઈસીસ ગ્રુપ મેનેજમેન્ટ કમિટીની […]
