1. Home
  2. Tag "CORONA"

જાપાન યૂનિવર્સિટીનો રિપોર્ટ – શરીરની ચામડી પર કોરોના વાયરસ કલાકો સુધી સક્રિય રહે છે

ચામડી પર કોરોના વાયરસ નવ કલાક સુધી સક્રિય રહે છે જાપાનની ક્યોટો યુનિવર્સિટીના નિષ્ણાંતોનો રિપોર્ટ સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈનો અનેક રિસર્ચ થઈ રહ્યા છે, ત્યારે હવે કોરોના વાયરસ બાબતે જાપાનની ક્યોટો યુનિવર્સિટીના સંશોધકો એ એક રિસર્ચ કર્યું છે,  આ રિસર્ચ પ્રમાણે, કોરોના વાયરસ ચામડી પર અંદાજે નવ કલાક સુધી જીવીત રહી શકે છે. આ યૂનિવર્સિટીએ […]

સ્વાસ્થ્ય મંત્રાલયનું નવું પ્રોટોકોલ – કોરોના ઈમરજન્સીમાં આ દવાઓનો ઉપયોગ કરી શકાશે

સ્વાસ્થ્ય મંત્રાલયનું નવું પ્રોટોકોલ કોરોનાના શરુઆતી તબક્કામાં આ દવાઓનો ઉપયોગ કરી શકાશે ટોસીલીઝુમૈબ, રેમડેસિરિવ અને પ્લાઝ્મા થેરપીનો ઉપયોગ આ પ્રોટોકોલમાં સામેલ કોરોનાના વધતા કહેર વચ્ચે કેન્દ્રીય સ્વાલસ્થ્ય મંત્રાલય સારવારના પ્રોટોકોલમાં સંશોધન કર્યું છે, કોરોના વાયરસના શોધેલા ત્રણ પ્રકાર જેવા કે, સામાન્ય, મધ્યમ અને ગંભીર પ્રકારો બાદ હવે તેના માટે માર્કેટમાં અનેક દવાઓ ઉપલ્બ્ધ કરાવામાં આવી […]

AIIMS ના ડોક્ટરની ચેતવણી – ‘હવામાં પ્રદુષણ વધવાથી વધશે કોરોનાનું જોખમ, કોરોનાના કેસમાં થઈ શકે છે વૃદ્ધી’

હવામાં પ્રદુષણ વધવાથી કોરોનાનું જોખમ વધે છે એમ્સના ડોક્ટરે આપી ચેતવણી પ્રદુષિત વાતાવરણ કોરોનાના કેસમાં વધારો કરે છે સમગ્ર વિષ્વમાં કોરોનાનો કહરે યથાવત જોવા મળી રહ્યો છે જો કે કેસ વધવાની ગતિ થોડી ઘીમી ચોક્કસ, પડી છએ પરંતુ  વાત પણ નકારી નહી શકાય કે કેસ હજુ વધતા જઈ રહ્યા છે,આ બાબતે ઘણા નિષ્ણાતો પહેલેથી જ […]

સાવધાન: વગર લક્ષણવાળા કોરોના સંક્રમિતોની પણ વધી રહી છે સંખ્યા, માથાનો દુખાવો પણ કોરોનાનું લક્ષણ

સમગ્ર દેશમાં કોરોના બન્યો બેકાબુ માથાથી પગ સુધી અસર કરે છે કોરોના વગર લક્ષણ વાળા પણ કોરોનાથી સંક્રમિત માથાનો દુખાવો, ચક્કર આવવા પણ કોરોના ના લક્ષણો અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના બેકાબુ બન્યો છે. આ મહામારી આવ્યાને વધુ સમય વીતી ચુક્યો છે,પરંતુ તેનો કહેર ઓછો થવાને બદલે વધી રહ્યો છે. આ મહામારીની ઝપેટમાં અત્યાર સુધીમાં કરોડો […]

કોરોના સામે સમયસર પગલા ભરનારા દેશોમાં ભારત ચોથા ક્રમે: સર્વે

ભારતમાં કોરોના ના કુલ કેસ 64 લાખ પર પહોચ્યા સરકાર દ્વારા વધુ સારા પગલા લેવામાં ભારત ચોથા ક્રમે મોટા ભાગના દેશોએ દર્શાવી હતી સતર્કતા યુરોપ અને અમેરિકા કરતા એશિયામાં સોથી વધુ કેસ મુંબઈ: ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 64 લાખ પર પહોંચી ગયા છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 1 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. […]

હવે તમે નિયમોનું પાલન કરીને થીયેટરમાં ફિલ્મ જોઈ શકશો- 15 ઓક્ટોબરથી ખુલશે સિનેમાહોલ

15 ઓક્ટોબરથી ખુસશે સિનેમાહોલ અનેક નિયમોનું કરવું પડશે પાલન અનલોક 5 માં લેવાયો નિર્ણય સારણમંત્રી પ્રકાશ જાવડેકરે દિશા-નિર્દેશ જારી કર્યા સમગ્ર  દેશમાં કોરોના મહામારીને લયીને લોકડાઉન કરવાની ફરજ પડી હતી ત્યારે બાદ તબક્કાવાર અનલોક કરવામાં આવતા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવતી ગઈ ત્યારે હવેથી અનલોક-5મા 15 ઓક્ટોબરથી તમામ સિનેમાહોલને ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,સુચના […]

દેશ કોરોના મામલે સાચી દિશામાં આગળ વધી રહ્યો છે- સતત બીજા દિવસે પણ કોરોનાના કેસમાં ઘટાડો

દેશમાં સતત બીજા દિવસે પણ કોરોનાના કેસમાં ઘટાડો દેશમાં કોરોનાના કેસનો આંકડો ઘટવા લાગ્યો એક દિવસમાં 90 હજાર કેસ નોંઘાતા હતા હવે દેશમાં આ આકંડો 60 હજારે પહોંચ્યો દેશમાં કોરોનાનો કહેર ઘીરે ઘીરે ઘટતો જોવા મળી રહ્યો છે,છેલ્લા એઠવાડીયાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જે એક સકારાત્મક બાબત છે,આ બાબત એ સુચવે […]

રશિયામાં ફરી શરુ થયો કોરોનાનો કહેર – સ્કૂલોમાં તાત્કાલીક રજાઓ અપાઈ

રશિયામાં ફરી શરુ થયો કોરોનાનો કહેર સ્કૂલોમાં તાત્કાલીક રજાઓ અપાઈ રશિયામાં ફરી કોરોનાનો કહેર વધ્યો શાળા-કોલેજો અચાનક બંધ કરાવાઈ સોમવારના રોજ 10 હદારથી વધુ નવા કેસો નોંધાયા રાજઘાની મોસ્કોમાં જ માત્ર 3 હજારથી વધુ કેસ નોંધાયા હતા સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે,દિવસેને દિવસે કોરોનાના કેસોની સંખ્યા વધતી જોય છે ,જો કે ભારતમાં કોરોનાથી […]

એઈમ્સના ડોક્ટરે કહ્યું – બધુ બરાબર જણાશે તો જાન્યુઆરીમાં મળી શકે છે કોરોના વેક્સિન

દેશને ક્યારે મળશે કોરોનાની વેક્સિન  એઈમ્સના ડોક્ટરે આપ્યો જવાબ ભારતમાં બે ત્રણ તબક્કામાં વેક્સિનનું પરિક્ષણ ચાલુ છે જાન્યુઆરીમાં કોરોના વાયરસની વેક્સિન આવી શકે છે સામાન્ય સ્થિતિ થતા 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે આજ રોજ ગાંધી જ્યંતિના દિવસે હેલ્થગીગી એવોર્ડસ કાર્યક્રમનું એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના કોરોના વોરિયર્સને સમ્માનિત કરવામાં આવ્યા […]

ICMR હવે કોરોનાની સારવાર માટે પ્રાણીઓના બ્લડનો કરશે ઉપયોગ- પ્યૂરિફાઈડ એન્ટિસેરા વિકાવ્યું

હવે કોરોનાની સારવાર નવી રીત ICMR કોરોનાની સારવાર માટે પશુઓના બ્લડનો કરશે ઉપયોગ એન્ટિસેરા એ જાનવરોના લોહીમાંથી લેવામાં આવેલું એક બ્લડ સીરમ છે આ બ્લડ સિરમથી થશે કોરોનાના દર્દીઓની સારવાર કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં વ્યાપી ચૂકી છે, કોરોનાના કેસને લઈને અનેક સમાચારો મળતા રહે છે,જાણે હવે કોરોના વાયરસ સામાન્ય થતો જોવા મળી રહ્યો છે, આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code