1. Home
  2. Tag "corona test"

आईसीएमआर की खोज : रैपिड टेस्ट से अब दो घंटे में पता लग जाएगा ओमिक्रॉन का परिणाम

डिब्रूगढ़, 12 दिसंबर। कोरोना संक्रमण का नया वैरिएंट ओमीक्रॉन भारत के छह राज्यों में पांव पसार चुका है और इसके लगभग 35 मरीजों का इलाज चल रहा है। इस संक्रमण का पता लगाने के लिए वर्तमान में जीनोम सिक्वेंसिंग करानी पड़ती है और इस टेस्ट में अधिक समय लगता है। हाइड्रोलिसिस जांच आधारित है रीयल […]

कोरोना से लड़ाई : लगातार दूसरे दिन लगभग 80 लाख लोगों का टीकाकरण, कुल संख्या 61 करोड़ के पार

नई दिल्ली, 27 अगस्त। केरल सहित कुछ राज्यों के विपरीत देश के ज्यादातर हिस्सों में कोरोना संक्रमण का फैलाव लगातार कम हो रहा है। फिलहाल केंद्र व राज्य सरकारें कोरोना से बचाव के क्रम में टीकाकरण अभियान में युद्धस्तर पर लगी हुई हैं। इस क्रम में लगातार दूसरे दिन लगभग 80 लाख लोगों को टीके […]

कोरोना जांचने की आसान विधि : गरारा करने से पता लग जाएगा कि आप संक्रमित हैं अथवा नहीं

मुंबई, 29 मई। कोरोनाकाल में संक्रमण की जांच व महामारी से बचाव को लेकर लगातार नए शोध चल रहे हैं और उसके निष्कर्ष भी सामने आ रहे हैं। इसी क्रम में वैज्ञानिक और औद्योगिक अनुसंधान परिषद (सीएसआईआर) के तहत नागपुर स्थित राष्ट्रीय पर्यावरण इंजीनियरिंग अनुसंधान संस्थान (एनईईआरआई) के वैज्ञानिकों ने एक नया मील का पत्थर हासिल करते हुए […]

सहूलियत : अब आप घर बैठे करिए कोरोना टेस्ट, आईसीएमआर ने दिशानिर्देशों के साथ किट को दी मंजूरी

नई दिल्ली, 20 मई। कोविड-19 की दूसरी लहर के बीच देशभर में जांच की गति बढ़ाने के उद्देश्य से भारतीय आयुर्विज्ञान अनुसंधान परिषद (आईसीएमआर) ने नए दिशानिर्देश जारी किए हैं, जिसके तहत कोई भी व्यक्ति अब घर में रैपिड एंटीजन टेस्ट (आरएटी) के जरिए कोरोना जांच कर सकता है। आईसीएमआर ने इन दिशानिर्देशों के साथ ही कोरोना […]

अस्पतालों में भर्ती के लिए अब कोविड-19 संक्रमित होने की रिपोर्ट जरूरी नहीं : केंद्र सरकार

नई दिल्ली, 8 मई। केंद्र सरकार ने कोविड-19 महामारी से बचाव के क्रम में राज्यों व केंद्र शासित प्रदेशों के लिए एक महत्वपूर्ण दिशानिर्देश जारी किया है, जिसके तहत स्वास्थ्य केंद्रों में भर्ती होने के लिए मरीज के पास कोविड-19 संक्रमित होने की रिपोर्ट अनिवार्य नहीं है। केंद्रीय स्वास्थ्य मंत्रालय ने कोविड मरीजों के उपचार […]

હવે સુરતની તમામ બેંકોના કર્મચારીઓનો થશે કોરોના ટેસ્ટ – એસએમસીનો આદેશ

બેંકોને તેમના તમામ કર્મીઓના કોરોના ટેસ્ટ કરવા સૂચના બેંકના મુખ્ય મેનેજદરને આપવામાં આવ્યા આદેશ સુરક કોર્પોરેશન એ કર્મીઓના રિપોર્ટ કરાવવાના સુચનો આપ્યો સુરતઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના કાપડ ઉદ્યોગનું શહેર ગણાતા સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે, ત્યારે હવે વધતા કેસને લઈને વહિવટી તંત્રને […]

સુરતમાં લગ્ન સ્થળે જ થશે કોરોના ટેસ્ટ, ધન્વંતરી રથ ઉભા રખાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ લગ્ન સિઝન ચાલતી હોવાથી લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનું યોગ્ય પાલન નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન સુરત મનપા દ્વારા કોરોના ટેસ્ટ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. હવે લગ્ન સ્થળે જ શરદી-ખાંસી સહિતની બીમારી ધરાવતા લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. સુરત મનપા દ્વારા […]

 ઉત્તરાખંડ સરકારનો નિર્ણય –  દિલ્હી-NCR માંથી આવતા લોકોનો થશે કોરોના ટેસ્ટ- પોઝિટિવ આવવા પર નો એન્ટ્રી

 ઉત્તરાખંડ સરકારનો નિર્ણય  દિલ્હી-NCR માંથી આવતા લોકોનો થશે કોરોના ટેસ્ટ ટેસ્ટ પોઝિટિવ આવવા પર પ્રવેશ રદ કારશે કોરોનાના સતત વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને  અનેક રાજ્યો હવે સતર્ક બન્યા છે, તમામ મોરચે હવે રાજ્ય સરકારો દ્વારા કડક પગલા લેવાનું શરુ કરવામાં આવ્યું છે. આ માર્ગે હવે ઉત્તરાખંડ રાજ્ય પણ આગળ વધ્યું છે, ઉત્તરાખંડ રાજ્ય સરકારે […]

દેશમાં કોરોનાના પરિક્ષણમાં થયો વધારો – અત્યાર સુધી 10 કરોડથી વધુ થયા ટેસ્ટ

કોરોના ટેસ્ટની ગતિ વધી અત્યાર સુધી 10 કરોજથી વધુ કોરોના ટેસ્ટ કરાયા કોરોનાને પહોંચી વળવા ટેસ્ટની ગતિ વધારવી સારો માર્ગ દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, જેના કારણે સરકારે કોરોના સંક્રમિતોની ભાળ મેળવવા કોરોના પરિક્ષણની ગતિ વધારી હતી અને જેમાં સફળતા પણ મળી રહી છે, કોરોનાના દર્દીઓની ભાળ મેળવીને તેને આઈસોલેશન હેઠળ રાખતા […]

મહારાષ્ટ્રમાં હવે રૂ.980માં થશે કોરોના ટેસ્ટ, સરકારે ચોથીવાર કિંમત ઘટાડી

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના ટેસ્ટની કિંમતમાં કરાયો ઘટાડો મહારાષ્ટ્રમાં હવે 980 રૂપિયામાં કોરોનાના ટેસ્ટ થઇ શકશે રાજ્યમાં આ નવા ટેસ્ટના દરોને લાગુ કરી દેવામાં આવ્યા છે ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કોરોના સંક્રમણથી ખરાબ રીતે પ્રભાવિત છે અને ત્યાં કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સંક્રમણને કાબૂમાં લેવા માટે કોરોનાનું વહેલું નિદાન થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code