1. Home
  2. Tag "company"

भारत सरकार के आदेश से एलन मस्क की कंपनी नाराज, कहा- हम अकाउंट ब्लॉक तो कर रहे, लेकिन सहमत नहीं हैं

नई दिल्ली, 22 फरवरी। भारत सरकार ने हाल ही में एक्स (पहले ट्विटर) से कुछ अकाउंट को ब्लॉक करने के आदेश दिए थे। X ने सरकार के इस आदेश को स्वीकार कर लिया है, लेकिन साथ में असहमति भी प्रकट की है। एक्स ने कहा है कि वे भारत सरकार के आदेश के बाद कुछ […]

चैटजीपीटी बनाने वाली कंपनी के खिलाफ अमेरिका में जांच शुरू , जानें मामला

वाशिंगटन, 14 जुलाई। चैटजीपीटी का विकास करने वाली कंपनी ओपनएआई के खिलाफ अमेरिका के संघीय व्यापार आयोग (एफटीसी) ने उपभोक्ता संरक्षण नियमों के उल्लंघन और गलत सूचनाएं देने के मामले में जांच शुरू कर दी है। ओपनएआई ने पिछले साल कृत्रिम बुद्धिमत्ता (एआई) पर आधारित मॉडल चैटजीपीटी को पेश किया था। उसके बाद से ही […]

मुंडका हादसा : दिल्ली पुलिस ने जब्त किये इमारत के मालिक सहित तीन आरोपियों की संपत्ति व कंपनी से जुड़े दस्तावेज

नई दिल्ली, 18 मई। दिल्ली पुलिस ने मुंडका इलाके में इमारत के मालिक सहित तीन आरोपियों से संपत्ति और कंपनी से संबंधित लगभग 15 दस्तावेज जब्त किए हैं, जहां पिछले हफ्ते भीषण आग लग गयी थी, जिसमें 27 लोगों की जान चली गई थी और 17 घायल हो गए थे। पुलिस ने संपत्ति से संबंधित […]

સરીગામ GIDCની એક કંપનીમાં આગ, સોલવન્ટના જથ્થાના કારણે આગે ધારણ કર્યુ વિકરાટ સ્વરૂપ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આગની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન આજે વલસાડના સરીગામ જીઆઈડીસીમાં કલરના વ્યવસાય સાથે સંકળાયેલી એક કંપનીમાં ભિષણ આગ લાગી હતી. જો કે, બનાવ સમયે કંપનીમાં કોઈ કર્મચારી નહીં હોવાથી મોટુ દુર્ઘટના ટળી હતી. સરીઆગ જીઆઈડીસીમાં આગની ઘટનાને પગલે કંપનીની આસપાસ આવેલી ફેકટરીઓના માલિકોમાં પણ ભય ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 3 : 1857નો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ, અંગ્રેજોની હિંદુ-મુસ્લિમો વચ્ચે વૈમનસ્યની રાજનીતિનો પ્રારંભ

આનંદ શુક્લ 1857માં અંગ્રેજોથી સ્વતંત્ર થવા માટે શરૂ કરાયેલા રાષ્ટ્રયજ્ઞમાં બલિદાનોની હારમાળા સર્જાઈ હતી. સ્વતંત્રતાવીરોએ પોતાની પ્રબળ રક્તધારાઓથી કરેલી ક્રાંતિમાં કંપની રાજને વહાવી દેવાની કોશિશ કરી હતી. પરંતુ તેમાં તાત્કાલિક સફળતા મળી નહીં. આ બલિદાનોનું વર્ષો સુધી બળવો કહીને અપમાન થતું રહ્યું, પણ સ્વતંત્રતાવીર વિનાયક દામોદર સાવરકરે તેને સૌ પ્રથમવાર ભારતની આઝાદીની લડાઈ ગણાવી હતી. […]

નુકસાન દેખાડનારી બે લાખથી વધારે કંપનીઓને ટેક્સ આપવો પડે તેવી શક્યતા

ભારતીય ઈકોનોમીને પાટા પર લાવવા માટે ભારતની મોદી સરકાર એક મોટું પગલું ઉઠાવે તેવી શક્યતા છે. પહેલા નોટબંધી, બાદમાં નકલી કંપનીઓનો સફાયો કર્યા બાદ હવે સરકાર એવી કંપનીઓને ટેક્સની જોગવાઈ નીચે લાવવાની તૈયારી કરી રહી છે, કે જેઓ જાણીજોઈને પોતાના હિસામાં નુકસાન દેખાડીને ટેક્સ બચાવે છે. કેન્દ્ર સરકાર આવી કંપનીઓ પર ટેક્સનો સકંજો કસી શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code