પીએમ મોદીના આદેશ પર દેશભરમાં CBIની તપાસઃ150 જગ્યા પર તપાસ શરુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ પર સીબીઆઈ દેશભરમાં તાત્કાલીક તપાસ કરશે,સીબીઆઈ રેલ્વે,પરિવહન ,બેંક,બીએસેનએલ સહિત કેટલાક વિભાગોની તલાશી લેશે,સીબીઆઈ દેશમાં 150 જગ્યાઓ પર તપાસ કરી રહી છે. સીબીઆઈ દેશભરમાં વ્યાપારીક નિરિક્ષણ કરી રહી છે,સીબીઆઈ આ વિભાગોમાં જાણકારી મેળવવાના પ્રયત્નો કરી રહી છે કે, કઈ રીતે લોકોની ફરિયાદોનનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે,સીબીઆઈ વિભાગોમાં સામાન્ય નાગરીકોની ઓળખાણ વિશે […]
