1. Home
  2. Tag "cbi"

માઈનિંગ ગોટાળામાં બુલંદશહરના ડીએમના ઘરે સીબીઆઈનો દરોડો, નોટો ગણવા મંગાવાયું મશીન

લખનૌ: યુપીના બહુચર્ચિત ખનન ગોટાળાના મામલામાં સીબીઆઈએ ગુરુવારે દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડા બુલંદશહરના ડીએમ અભયકુમાર સિંહના મકાન પર પાડવામાં આવ્યા છે. માઈનિંગ ગોટાળાના મામલામાં અભયકુમાર સિંહ પણ રડાર પર હતા. તેવામાં સીબીઆઈએ હવે કાર્યવાહી કરી છે. જણાવવામાં આવે છે કે આ મામલો ત્યારનો છે કે જ્યારે રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી અને અખિલેશ […]

PNB Scam: સિંગાપુર હાઈકોર્ટના આદેશ પર ભાગેડું નીરવ મોદીની 44 કરોડની મિલ્કતો જપ્ત

લગભગ સાડા 13 હજાર કોરડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક ગોટાળાના મુખ્ય આરોપી અને ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીને મોટો આંચકો લાગ્યો છે. મંગળવારે સિંગાપુર હાઈકોર્ટે નીરવ મોદીની 44.41 કરોડ રૂપિયાની મિલ્કતોને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ભાગેડું નીરવ મોદી વિરુદ્ધ આ કાર્યવાહી ઈડીની વિનંતી બાદ કરવામાં આવી છે. પીટીઆઈ-ભાષાના એક અહેવાલમાં ઈડીને ટાંકીને કહેવામાં આવ્યું […]

યુપીએ સરકારમાં થયેલા વિમાન સોદામાં કથિત લાંચ મામલે IAF અધિકારીઓ અને સ્વિસ કંપની પર CBIએ કર્યો કેસ

નવી દિલ્હી : સીબીઆઈએ 2009માં 75 મૂળભૂત ટ્રેનર વિમાનોની ખરીદીમાં કથિત અનિયમિતતાઓને ળઈને વાયુસેના, સંરક્ષણ મંત્રાલયના અજ્ઞાત અધિકારીઓ, હથિયાર ડીલર સંજય ભંડારી અને સ્વિટ્ઝરલેન્ડ્ની વિમાન કંપની પિલેટ્સ એરક્રાફ્ટ લિમિટેડના અધિકારીઓ વિરુદ્ધ મામલો દાખલ કર્યો છે. સીબીઆઈનો આરોપ છે કે આ સોદામાં કથિતપણે 339 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી છે. સીબીઆઈએ શુક્રવારે સંજય ભંડારી અને અન્ય […]

માઈનિંગ ગોટાળો: સીબીઆઈએ ગાયત્રી પ્રજાપતિના મકાન સહીત 22 ઠેકાણાઓ પર પાડયા દરોડા

લખનૌ: ભૂતપૂર્વ માઈનિંગ પ્રધાન રહેલા ગાયત્રી પ્રજાપતિના ઠેકાણાઓ પર સીબીઆઈએ દરોડા પાડયા છે. માઈનિંગ ગોટાળાની તપાસ કરી રહેલી સીબીઆઈએ બુધવારે અમેઠીમાં ગાયત્રા પ્રજાપતિના નિવાસસ્થાન સહીત 22 ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરી છે. ગાયત્રી પ્રજાપતિના પરિવારજનોની પૂછપરછ થઈ રહી છે. હાલ ગાયત્રી પ્રજાપતિ બળાત્કારના આરોપમાં જેલમાં બંધ છે. ગાયત્રી પ્રજાપતિ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની સરકારમાં માઈનિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code