1. Home
  2. Tag "bharat ratna"

पूर्व राष्ट्रपति कोविंद ने  सीएम योगी को भारतरत्न डॉ अंबेडकर अवार्ड से किया सम्मानित

मुंबई, 6 मई। उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ को भारतरत्न डॉ अंबेडकर अवार्ड से सम्मानित किया गया है। भारत के पूर्व राष्ट्रपति रामनाथ कोविंद ने मुंबई के श्री षणमुखानंद ऑडिटोरियम में उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ को भारतरत्न डॉ. अंबेडकर अवार्ड से सम्मानित किया। योगी आदित्यनाथ का यह अवार्ड यूपी विधान परिषद सदस्य […]

कांग्रेस नेता ने अतीक अहमद के लिए ‘भारत रत्न’ की मांग उठाई, पुलिस ने भेजा जेल, पार्टी ने दिखाया बाहर का रास्ता

प्रयागराज, 19 अप्रैल। कांग्रेस के एक स्थानीय नेता राजकुमार द्वारा गैंगस्टर-राजनेता अतीक अहमद की कब्र पर भारतीय झंडा फहराने और उसके लिए ‘भारत रत्न’ की मांग करने के बाद एक नया विवाद खड़ा हो गया है। राजकुमार के इस कृत्य पर पुलिस ने उसे जहां हवालात में पहुंचा दिया है वहीं उत्तर प्रदेश कांग्रेस ने […]

ओमप्रकाश राजभर ने महाराज सुहेलदेव को ‘भारत रत्न’ देने की मांग की, कहा – सपा ने पिछड़ों का हक मारा

लखनऊ, 28 जनवरी। सुहेलदेव भारतीय समाज पार्टी (सुभासपा) के अध्यक्ष व पूर्व कैबिनेट मंत्री ओमप्रकाश राजभर ने महाराज सुहेलदेव को ‘भारत रत्न’ देने की मांग की है। उन्होंने मीडिया से बातचीत में कहा कि महाराज सुहेलदेव के बलिदानों के देखते हुए भारत सरकार को उन्हें ‘भारत रत्न’ से सम्मानित करना चाहिए। उन्होंने देश को मुगलों […]

शिवसेना सांसद संजय राउत का यूपी में भाजपा की जीत पर तंज – मायावती और ओवैसी को पद्म विभूषण-भारत रत्न से करें सम्मानित

मुंबई, 11 मार्च। भारतीय जनता पार्टी (भाजपा) जहां विधानसभा चुनावों में मिली शानदार सफलता का जश्न मनाने में मशगूल है वहीं शिवसेना नेता संजय राउत ने भाजपा की जीत पर बसपा प्रमुख मायावती और एआईएमआईएम अध्यक्ष असदुद्दीन ओवैसी पर यह कहते हुए तंज कसा है कि उन्होंने यूपी में भाजपा की जीत में अहम भूमिका […]

સિદ્ધારમૈયાએ સાવરકરને ગણાવ્યા ગાંઘીના હત્યારા-ભારત રત્ન આપવા પર ઉઠાવ્યો સવાલ?

કોંગ્રેસના વરિષ્ટ નેતા સિદ્ધારમૈયાએ વીર સાવરકરને મહાત્મા ગાંઘીની હત્યાનું કાવતરુ ઘડનાર કહીને નિશાન સાધ્યું હતું,તેમણે સવાલ ઉઠાવ્યો છે કે,ગાંઘીજીના હત્યારાને ભારત રત્ન કઈ રીતે આપી શકાય. સિદ્ધારમૈયાએ કહ્યું કે,વીર સાવરકર હિન્દુ મહાસભાના અઘ્યક્ષ હતા,તેઓ ષડયંત્ર રચનારાઓમાંથી એક હતા જેમણે મહાત્મા ગાંઘીની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું,તેઓ એક આરોપી હતા,પુરાવા ન મળવાના કારણે તેમના પર કોઈ પણ […]

“મહારાજા હરિસિંહના કારણે ભારતનો ભાગ છે જમ્મુ-કાશ્મીર, મળે ભારતરત્ન”

મહારાજા હરિસિંહને ભારતરત્ન આપવાન માગણી વિક્રમાદિત્યસિંહે દાદા હરિસિંહ માટે માંગ્યું સર્વોચ્ચ સમ્માન મહારાજા હરિસિંહ જમ્મુ-કાશ્મીરના આખરી ડોગરા શાસક હતા નવી દિલ્હી: કોંગ્રેસના નેતા વિક્રમાદિત્યસિંહે સોમવારે માગણી કરી છે કે તેમના દિવંગત દાદા મહારાજા હરિસિંહને દેશનું સર્વોચ્ચ નાગરીક સમ્માન ભારતરત્ન એનાયત કરીને સમ્માનિત કરવામાં આવે. તેમણે એવી પણ માગણી કરી છે કે 23 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના આખરી […]

ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ ભૂતપૂર્વ પીએમ નરસિમ્હારાવને ભારતરત્ન આપવા કરી માંગ

નરસિમ્હા રાવ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા ભારતીય રાજકારણના ચાણક્ય ગણતા હતા નરસિમ્હારાવ ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ભૂતપૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિમ્હારાવના વખાણ કર્યા છે અને તેમને આગામી પ્રજાસત્તાક દિને ભારત રત્ન એનાયત કરવાની માગણી કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ અર્થવ્યવસ્થા, કાશ્મીર અને રામમંદિર પર નરસિમ્હારાવના નિર્ણયોને યાદ કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે રાષ્ટ્રે […]

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા

ગુરુવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારતના સર્વોચ્ચ નાગરીક સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા છે, 83 વર્ષના પ્રણવ મુખર્જી વર્ષ 2012 થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચુક્યા છે, તેમના પાંચ દશક લાંબા રાજકારણના કરિયરમાં તેમણે કેટલીક મહત્વપૂર્ણ જવાબદારીઓને ખુબજ સારી રીતે પાર પાડી હતી. પ્રણવ મુખર્જી કોંગ્રેસના કેટલાક મહત્વપૂર્ણ […]

Owaisi’s shocking comment on Bharat Ratna!

At an event in Maharashtra yesterday, All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) chief Assaduddin Owaisi while talking about the highest civilian award in the country says, “Tell me, how many Bharat Ratna Awards have been conferred to Dalits, Adivasis, poor, Muslims, upper cast or Brahmins. The Bharat Ratna conferred to Babasaheb Ambedkar was given not willingly but […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code