1. Home
  2. Tag "babur"

અયોધ્યામાં 1193માં મુહમ્મદ ઘોરીએ મંદિર તોડયું હતું: ડૉ. કોનરાડ એલ્સ્ટ

“Ayodhya: the Unasked Questions” વિષય પર સેમિનાર ભારતીય વિચાર મંચ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ડૉ. કોનરાડ એલ્સ્ટનું સંબોધન અમદાવાદ: વિખ્યાત ભારતીય સંસ્કૃતિ પ્રેમી ડૉ. કોનરાડ એલ્સ્ટે કહ્યુ છેકે ભગવાન રામનું અયોધ્યા ખાતેનું મંદિર દિલ્હી સલ્તનતના સ્થાપક શાહબુદ્દીન મોહમ્મદ ઘોરી દ્વારા 1193માં તોડવામાં આવ્યું હોવાની શક્યતા છે. અમદાવાદમાં રવિવારે ભારતીય વિચાર મંચ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ડૉ. એલ્સ્ટે […]

ગઝનવી, ઘોરી, બાબર, અબ્દાલી, તૈમુર મિસાઈલનું નામકરણ પાકિસ્તાની મજહબી જેહાદી ઉન્માદનું પ્રતિબિંબ

– આનંદ શુક્લ પાકિસ્તાન મજહબી ઉન્માદી ઈસ્લામિક દેશ ગઝનવી, ઘોરી, બાબાર, અબ્દાલી, તૈમુર પાકિસ્તાની મિસાઈલોભારત અને હિંદુ વિરોધી માનસિકતાને ન્યાયોચિત્ત ઠેરવવાની કોશિસ એટલે જિન્નાવાદી નકલી પાકિસ્તાની રાષ્ટ્રવાદ પાકિસ્તાનનો ઉદભવ અને અસ્તિત્વ ભારત અને હિંદુ વિરોધની વિચારધારા અને રંજાડવાની લાગણીઓ પર થયું છે. પાકિસ્તાનને બન્યાને 72 વર્ષનો સમયગાળો વિતી ચુક્યો છે. પરંતુ પાકિસ્તાનના શાસકો, પાકિસ્તાની સેના […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 1 : 712માં સિંધની ગુલામીથી દિલ્હી પર મુસ્લિમ-મુઘલ શાસન અને મરાઠા પ્રભાવ સુધી

આનંદ શુક્લ સનાતન ભારતનો ઈતિહાસ વેદકાળથી રામાયણ-મહાભારતના યુગપરિવર્તનના રસ્તે વિશ્વવિજેતા એલેક્ઝાન્ડર ઉર્ફે સિકંદરનો સામનો કરતા ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યનો સાક્ષી છે. સનાતન કાળથી રાષ્ટ્ર રહેલા ભારત વર્ષને ચાણક્ય દ્વારા કરાયેલા પુન: અખંડતા પ્રાપ્તિના બીજારોપણને ચંદ્રગુપ્ત મૌર્યએ સાકાર કર્યું. તેના લગભગ એક હજાર વર્ષ સુધી ભારતની સામે શક, હૂણ, કુષાણ જેવા આક્રમણખોરો સફળ થયા નહીં અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code