અયોધ્યામાં પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત- વહીવટતંત્ર સતર્ક- લોક મેળાવડા પર રોક
5 ઓગસ્ટના રોજ પીએમ મોદી અયોધ્યામાં આપશે હાજરી ભુમી પૂનજનો સમારોહ વડાપ્રધાનના હસ્તે અયાધ્યામાં વહીવચતંત્ર દ્રારા ચુસ્ત બંદોબસ્ત પ્રોટોકોલનું થઈ રહ્યું છે પાલન સમગ્ર દેશમાં રામ મંદિરના નિર્માણને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે,દરેક લોકો આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈને બેસ્યા છે ત્યારે હવે રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ 5 ઓગસ્ટના રોજ કરવામાં આવનાર છે,રામ મંદિર […]
