1. Home
  2. Tag "ahmedabad"

રાજ્ય સરકારે ડિજીટલ સેવા સેતુની કરી જાહેરાત, આ 22 સેવાઓ ગામમાં જ મળી રહેશે

રાજ્ય સરકારે ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની કરી જાહેરાત આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ગામડાઓને ફાઇબર ઓપ્ટિકલથી જોડાશે દરેક ગામડાને 100 MBPSની સ્પિડ આપવામાં આવશે આ કાર્યક્રમ હેઠળ ગ્રામવાસીઓને 22 સેવાઓ ઘર બેઠા પ્રાપ્ત થશે ગાંધીનગર:  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ 8મી ઑક્ટોબરના રોજ શરૂ કરવામાં આવશે. […]

હાથરસ ગેંગરેપ કેસનો વિરોધ, અમદાવાદમાં સફાઈ કામદારોની હડતાળ

અમદાવાદઃ હાથરસ ગેંગરેપ કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. તેમજ સમગ્ર દેશમાં ઠેર-ઠેર લોકો વિરોધ કરીને પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગણી કરી રહ્યાં છે. દરમિયાન અમદાવાદમાં મનપાના સફાઈ કર્મચારીઓ પણ એક દિવસની હડતાળ ઉપર ઉતર્યાં છે. તેમજ આરોપીઓને ઝડપી સજા અપાવાની માંગણી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાથરસ ગેંગરેપ કેસમાં પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગણી સાથે […]

રાજ્ય સરકાર શેરી ગરબાને આપી શકે છે છૂટ, 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે

ગુજરાતના ખેલૈયાઓ માટે આવી શકે છે સારા સમાચાર રાજ્ય સરકાર શેરી ગરબાના આયોજનની આપી શકે છે છૂટ રાજ્ય સરકાર 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે અમદાવાદ:  નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોના સંક્રમણને લીધે રાજ્ય સરકારે આ વખતે વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજનને રદ્દ કરવાનો પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. જો કે હવે રાજ્ય સરકારે […]

ગુજરાત ફરી વિશ્વ ફલક પર ચમક્યું, વિશ્વના જોવાલાયક સ્મારકોમાં સરદાર પટેલ સ્ટેડિયમને મળ્યું સ્થાન

વિશ્વ ફલક પર ગુજરાત ફરી એક વખત ચમક્યું વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટ 2020ની યાદીમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનો સમાવેશ સ્ટેડિયમની સાથે પેરિસના નોટ્રેડમ કેથેડ્રલ સહિત 24 સ્થળો યાદીમાં સામેલ અમદાવાદ:  ગુજરાતે વિશ્વ ફલક પર વધુ એક વખત ડંકો વગાડ્યો છે. અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઇ સ્ટેડિયમને હાલમાં જ ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ […]

અમદાવાદીઓ આનંદો! આજથી ફરી ખુલશે કાંકરિયા, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે

– અમદાવાદીઓ માટે સારા સમાચાર – આજથી કાંકરિયા ખુલ્લુ મુકવામાં આવશે – જો કે કેટલાક આકર્ષણો હજુ પણ બંધ રહેશે અમદાવાદ:  સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે દરેક પર્યટન સ્થળો અને જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા હતા જેમાં અમદાવાદનું પ્રખ્યાત ફરવાનું સ્થળ કાંકરિયા પણ બંધ કરવામાં આવ્યું હતું. જો કે […]

અમદાવાદ સી-પ્લેન પ્રોજેક્ટ, કેનેડાથી તા. 20મી ઓક્ટોબર સુધીમાં આવશે બે સી-પ્લેન

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી તા. 31મી ઓક્ટોબરના રોજ પ્રથમ સી-પ્લેન સેવાનો આરંભ કરવામાં આવે તેવી શકયતાઓ છે. જે માટે તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન 20 ઓક્ટોબર સુધીમાં 18 સીટરના બે સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે બે વિદેશી પાઈલટ અને બે ક્રૂ મેમ્બર 6 મહિના અહીંયા રોકામ કરશે આ […]

સ્કૂલ ફીમાં ઘટાડા માટેની બેઠક પૂર્ણ, ખાનગી શાળાઓને 25% ઓછી ફી વૂસલવા ગુજરાત સરકારનો આદેશ

સ્કૂલ ફીમાં ઘટાડા અંગેની સરકારની બેઠકોનો દોર પૂર્ણ ખાનગી શાળાઓને 25 % ઓછી ફી વસૂલવા આદેશ વાલીઓની 100 ટકા ફી માંફીની માંગણી હોવાથી વાલીઓમાં નારાજગી ગાંધીનગર: સ્કૂલની ફીના ઘટાડાને લઇને વાલીઓ માટે એક સારા સમાચાર છે. સ્કૂલ ફી ઘટાડાને લઇને સરકારની બેઠકનો દોર પૂર્ણ થયો છે. બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે […]

અમદાવાદમાં લોકોની બેદરકારી પર મનપાનું આક્રરૂ વલણ, 3 સ્થળોને કરાયાં સીલ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં શહેરીજનોને કોરોનાનો કોઈ ડર જ ન હોય તેમ વિવિધ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર જોવા મળ્યાં હતા. જેથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શકયતાઓને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા એસ.જી હાઈવે સહિત 27 જેટલા વિસ્તારોમાં રાત્રિના 10 વાગ્યા પછી ટી સ્ટોલ અને નાસ્તાહાઉસ સહિતની દુકાનો બંધ રાખવા નિર્દેશ કર્યો હતો. બીજી તરફ અમદાવાદ […]

અમદાવાદની મનપા સંચાલિત શાળાઓમાં ધો-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાં વધારો

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક મુશ્કેલી વધી છે. દરમિયાન ખાનગી સ્કૂલો દ્વારા ફી મુદ્દે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવતા વાલીઓમાં પણ નારાજગી ફેલાઈ છે. બીજી તરફ સરકારી શાળાઓમાં ખાનગી સ્કૂલ જેવી જ સુવિધાઓ મળતી હોવાથી હવે વાલીઓ પોતાના સંતાનોના પ્રવેશ મનપા સંચાલિત શાળામાં કરી રહ્યાં છે. જેના પરિણામે ચાલુ વર્ષે ધો-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની […]

બેદરકારીની સજા, અમદાવાદમાં રાત્રીના 10 બાદ આ 27 વિસ્તારોમાં દુકાનો-બજારો રહેશે બંધ

બેદરકાર અમદાવાદીઓને અંકુશમાં રાખવા માટે મ્યુનિ.તંત્ર હરકતમાં શહેરના 27 વિસ્તારોમાં રાત્રીના 10 બાદ દુકાનો રહેશે બંધ મ્યુનિસિપલ તંત્રએ આ માટેનો પરિપત્ર કર્યો જાહેર અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ સ્ફોટક ગતિએ વધી રહ્યું છે તેમ છત્તાં લોકો બેદરકાર અને લાપરવાહ બનીને શહેરમાં રખડપટ્ટી કરી રહ્યા છીએ. જો કે અમદાવાદીઓમાં ગંભીરતા લાવવા માટે હવે અમદાવાદના વહીવટીતંત્ર દ્વારા શહેરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code