1. Home
  2. Tag "ahmedabad"

લોકોને માત્ર બે કલાકમાં અમદાવાદથી રાજકોટ પહોંચાડવાની સરકારની તૈયારી

ગુજરાતના બે મહત્વના શહેરો અમદાવાદ અને રાજકોટ વચ્ચે પરિવહન ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે જેને મંજૂરી આપી છે તેવા હાઇસ્પીડ રેલવે પ્રોજેકટના સર્વેનું કામ ઝડપથી શરૂ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયે આદેશ કર્યેા છે. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ 11300 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ રેલવે પ્રોજેકટ શરૂ થતાં અમદાવાદથી રાજકોટ માત્ર બે કલાકમાં […]

ગુજરાતમાંથી ડુંગળી બાદ હવે ડેનિમ અને ડાઈંગ મટિરિયલ્સની ખાસ ટ્રેન મારફતે બાંગ્લાદેશ નિકાસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા અનલોકમાં વેપાર-ધંધા રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્રમાંથી ટ્રેન મારફતે પ્રથમવાર ગુડ્સ ટ્રેન મારફતે ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. હવે અમદાવાદથા પાર્સલ સુવિધા અંતર્ગત ખાસ ગુડ્સ ટ્રેન મારફતે ડેનિલ અને ડાઈંગ મટિરિયલ્સની નિકાસ કરવામાં આવી છે. આ ટ્રેન અમદાવાદથી રવાના થઈ છે અને 2110 […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 14મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન છોટા ઉદેપુરમાં 5.7 ઈંચ અને અમદાવાદામાં 2.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે નવસારી, ડાંગ, આહવા, અમરેલી, ભાવનગર સહિત રાજ્યભરમાં તા. 14મી ઓગસ્ટ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે. બનાસકાંઠામાં 24 કલાકમાં […]

અમદાવાદમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી, 8 સ્થળો કરાયાં સીલ

એક જ દિવસમાં રૂ. 6.51 લાખનો દંડ વસુલાયો રેસ્ટોરન્ટ, મોલ અને ફેકટરીઓમાં તપાસનો ધમધમાટ અમદાવાદઃ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યાં છે. અમદાવાદમાં દરરોજ સરારેશ 150 જેટલા કેસ અત્યારે સામે આવી રહ્યાં છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈનના અમલવારી માટે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં એ જ દિવસમાં […]

અમદાવાદમાં બોપલવાસીઓને મળશે ડમ્પીંગ સાઈટમાંથી છુટકારો

મનપા તંત્ર દ્વારા શરૂ કરાઈ કામગીરી બાયોમાઈનીંગ પદ્ધતિથી કરાશે નિકાલ અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામેલ કરવામાં આવેલા બોપલ વિસ્તારના ડમ્પીંગ સાઈડથી છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. તેમજ ડમ્પીંગ સાઈડને હટાવવાની માંગણી કરી રહ્યાં હતા. જો કે, હવે બોપલવાસીઓને ડમ્પીંગ સાઈડથી છુટકારો મેળશે. મનપા દ્વારા અદ્યતન બાયોમાઈનીંગ પદ્ધતિથી ડમ્પીંગ સાઈટનો નિકાલ લાવવાનો નિર્ણય કરીને […]

અમદાવાદમાં કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં આગ, 8 દર્દીના મોત

શોર્ટ સરકીટથી આગ લાગી હોવાની શકયતા 40થી વધારે દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયાં અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં રાત્રિના સમયે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં 8 દર્દીઓ ભડથું થઈ ગયાં હતા. શોર્ટસરકીટના કારણે હોસ્પિટલમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. તેમજ હોસ્પિટલ પાસે ફાયર સેફટીનું સર્ટીફિકેટ નહીં હોવાનું જાણવા […]

અમદાવાદમાં મંદિરની બહાર AMCના ધામા, ભક્તોનું ચેકિંગ શરૂ

રેપિડ ટેસ્ટની કામગીરી તેજ 564 ભક્તોનો કરાયો ટેસ્ટ અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે રાજ્યમાં અનેક મંદિરોમાં ભક્તોના દર્શન બંધ રાખવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના ટેસ્ટ શોધી કાઢવા માટે મનપાના આરોગ્ય વિભાગે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું […]

AMC ચુંટણીનો ધમધમાટ, સીમાંકન અને મતદાર યાદીની કામગીરીનો પ્રારંભ

નવેમ્બર મહિનામાં ચુંટણી યોજાય તેવી શકયતા કોર્પોરેશનને તૈયારીઓ શરૂ કરી અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં આગામી નવેમ્બર મહિનામાં મહાનગરપાલિકાની ચુંટણી યોજાશે. જેની મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન શહેરમાં બોપલ અને ઘુમા સહિતના વિસ્તારોનો તાજેતરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મનપાની ચુંટણીને ધ્યાનમાં રાખીને સમાકંન અને મતદાર યાદી સહિતની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો […]

અમદાવાદમાં કોરોના મુદ્દે AMCએ કર્યો સર્વે, રિપોર્ટમાં થયો ખુલાસો

મનપાની ટીમે કર્યો શહેરમાં સર્વે 30 હજારથી વધારે લોકોના લેવાયા સેમ્પલ મધ્યઝોનમાં નોંધાઈ સૌથી વધારે પોઝિટિવિટી અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા 3 દિવસથી સતત એક હજારથી વધારે સામે આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં કરવામાં આવેલા એક સર્વેમાં શહેરમાં કોનાની હર્ડ ઈમ્યુનિટી નહીં હોવાનું ખૂલ્યું હતું. અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા કેટલાક […]

અમદાવાદ રેલવે સ્ટેશન સતર્ક, હવે મુસાફરોના સામાનને સેનિટાઈઝ અને રેપિંગ કરાશે

સ્ટેશન ઉપર રેપિંગ મશીન પણ મુકાયું દેશમાં પ્રથમવાર રેલવે સ્ટેશન ઉપર કરાઈ સુવિધા અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર બેગેજ સેનેટાઈઝર અને રેપિંગ મશીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પ્રકારની સેવા દેશમાં પ્રથમવાર અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર શરૂ કરવામાં આવી છે. તેમજ આ પ્રકારની વ્યવસ્થા માત્ર એરપોર્ટ ઉપર જ હોય છે. જો કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code