hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: મોદી સરકારે દેશની જનતાને દગો આપ્યો છે: વાયનાડમાં પ્રિયંકા ગાંધી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > મોદી સરકારે દેશની જનતાને દગો આપ્યો છે: વાયનાડમાં પ્રિયંકા ગાંધી
revoinews

મોદી સરકારે દેશની જનતાને દગો આપ્યો છે: વાયનાડમાં પ્રિયંકા ગાંધી

Revoi
Last updated: April 20, 2019 2:38 pm
Revoi
Published: April 20, 2019
Share
SHARE

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વાયનાડથી તેમના ભાઈ અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડમાં જનસભાને સંબોધતા પ્રિયંકાએ કહ્યું, 5 વર્ષ પહેલા પૂર્ણ બહુમત સાથે કેન્દ્રમાં આવેલી ભાજપ સરકારે લોકોના વિશ્વાસને દગો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી આ વખતે ઉત્તરપ્રદેશના અમેઠીની સાથે જ વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કેરળની આ સીટ પરથી ચૂંટણી લડીને તેઓ દક્ષિણ ભારતમાં પાર્ટીની સ્થિતિને મજબૂત કરવા માંગે છે.

વાયનાડમાં પ્રિયંકાએ કહ્યું, “5 વર્ષ પહેલા એક પૂર્ણ બહુમતવાળી સરકાર સત્તામાં આવી. આપણા દેશના લોકોએ ભાજપ સરકારમાં પોતાનો વિશ્વાસ અને આશાઓને મૂક્યાં. તે સરકારે સત્તામાં આવ્યા પછીથી જનતાના તે વિશ્વાસને દગો આપવાનો શરૂ કરી દીધો. બીજેપી માનવા લાગી કે સત્તા તેમની જ છે લોકોની નહીં. તેનો પહેલો સંકેત ત્યારે મળ્યો જ્યારે બીજેપી અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પછી દરેક ખાતામાં 15 લાખ રૂપિયા આપવાની જાહેરાતને જુમલો કહ્યો હતો.”

પ્રિયંકા ગાંધીએ કહ્યું, રાહુલ ગાંધી અહીંયા (વાયનાડ)માં હશે. તેમણે વ્યક્તિગત હુમલાઓનો સામનો કર્યો છે. તેઓ તેના ચરિત્રને ચિત્રિત કરે છે જે સત્યથી ઘણું દૂર છે. મારો ભાઈ રાહુલ મારાથી 2 વર્ષ મોટો છે. તે મારા જીવનની સૌથી સુંદર અને સૌથી દર્દનાક ક્ષણોનો સહયોગી છે. રાહુલ જ્યારે 14 વર્ષના હતા ત્યારે ઇંદિરાજીની હત્યા કરી દેવામાં આવી હતી. અમારો પરિવાર એકસાથે રહ્યો. 7 વર્ષો પછી જ્યારે તે વિદેશમાં ભણી રહ્યો હતો ત્યારે પિતાની હત્યા કરી દેવામાં આવી. પરંતુ આ સંકટની ઘડીમાં પણ રાહુલે કહ્યું કે તેના દિલમાં કોઈ ગુસ્સો નથી.

પ્રિયંકાએ કહ્યું કે પિતાની હત્યા પછી રાહુલે પોતાને મજબૂત કરવાનો નિર્ણય કર્યો. તેમણે મહેનતથી અભ્યાસ કર્યો અને 2004માં અમેઠીથી ચૂંટણી લડવા માટે દેશ પાછા ફર્યા. તેમણે સંગઠનને મજબૂત કરવાનો નિર્ણય કર્યો. અમે અમારી બહેનોની મદદ માટે અમેઠીમાં એક સ્વયં સહાયતા સમૂહ શરૂ કર્યો. જ્યારે મારા ભાઈએ અમેઠીમાં તે કાર્યક્રમને આગળ વધાર્યો તો આજે 10 લાખ લોકોને તેનો લાભ મળી રહ્યો છે.

You Might Also Like

સંસદમાં સરકારે જણાવ્યું, આ 8 રાજ્યોમાં છે સૌથી વધુ બેરોજગારીનો દર
લદ્દાખની મુલાકાતે રાજનાથસિંહ-ચીનને ઉદ્દેશીને કહ્યું,ભારતની એક ઈંચ જમીન છીનવાની કોઈ સેનાની તાકાત નથી
મધ્યપ્રદેશમાં ભાજપ માટે શરમજનક સ્થિતિ, ગૃહમાં બિલ પર વોટિંગમાં બે ધારાસભ્યો કમલનાથની સાથે!
“Coronavirus are Predominantly Transmitted through Air:” Researchers
INX મીડિયા કેસમાં ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી પણ આંચકો, તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈન્કાર
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराष्ट्रीयहिन्दी

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

August 8, 2026

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?