hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: Healthcare: શરદીથી રાહત મેળવવા માટે આ આયુર્વેદિક ટીપ્સ અપનાવો
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > Healthcare: શરદીથી રાહત મેળવવા માટે આ આયુર્વેદિક ટીપ્સ અપનાવો
revoinews

Healthcare: શરદીથી રાહત મેળવવા માટે આ આયુર્વેદિક ટીપ્સ અપનાવો

Vinayak Barot
Last updated: August 31, 2020 4:34 pm
Vinayak Barot
Published: August 31, 2020
Share
SHARE
  • બદલાતી ઋતુમાં મોટાભાગના લોકો શરદી અને છીંકથી પરેશાન
  • આયુર્વેદિક ઉપાયો અપનાવવાથી મળશે તાત્કાલિક લાભ
  • આયુર્વેદિક ટીપ્સથી શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી

અમદાવાદ: બદલાતી ઋતુને કારણે મોટાભાગના લોકોને શરદી અને છીંકની સમસ્યાનો સામનો કરવો પડે છે. મોટા ભાગના દરેકને આ સામાન્ય બીમારીનો સામનો કરવો પડે છે. શરદી અને છીંકની સમસ્યાને લીધે દરેક વ્યક્તિ ખૂબ જ પરેશાન થાય છે. દવાઓ પણ સમસ્યાને ઝડપથી અસર કરતી નથી. એવામાં તમે કેટલાક આયુર્વેદિક ઉપાયો અપનાવી શકો છો. જે તમને ટૂંક સમયમાં જ રાહત આપશે. આની સાથે તેમની કોઈ આડઅસર નહીં થાય.

હળદરનું દૂધ

હળદરમાં કરક્યુમિન નામનું એક એક્ટિવ એજન્ટ હોય છે જેમાં એન્ટી વાઈરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મ હોય છે જે સંક્રમણને ઓછુ કરવામાં મદદ કરે છે.

શરદી અને છીંકની સમસ્યાથી છૂટકારો મેળવવા તમે ઘણી રીતે દૂધનું સેવન કરી શકો છો. એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર પાવડર નાખી તેનું સેવન કરો. આ સિવાય એક કપ દૂધમાં લસણની 2-3 કળીઓ નાખી ઉકાળો. આ પછી તેનું સેવન કરો. તમે ઇચ્છો તો તેમાં આદુ પણ એડ કરી શકો છો.

ગિલોય જ્યુસ

ગિલોય તમારી રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે. જેના દ્વારા તમે પિત્ત અને કફ દોષથી છૂટકારો મેળવી શકો છો. તેની સાથે જ આ ધૂમ્રપાન, પ્રદૂષણથી થતી એલર્જીથી પણ રાહત આપે છે. તેનું સેવન કરવા માટે દરરોજ 2 ચમચી ગિલોયનું જ્યુસ પાણી સાથે લો.

મધ અને મુલેઠી

મુલેઠી અને તજમાં એવા ગુણધર્મો છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ કરવાની સાથે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તો, મધમાં એન્ટી ઇન્ફ્લામેન્ટી ગુણધર્મો છે જે તમને શરદી અને છીંક જેવા ઇન્ફેકશનથી મુક્ત કરે છે. તેનું સેવન કરવા માટે એક ચોથો ભાગ ચમચી મુલેઠી પાવડર, એક ચોથો ભાગ ચમચી મધ અને એક ચોથો ભાગ ચમચી તજ પાવડર થોડા પાણીમાં નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેનું સવારે અને સાંજે સેવન કરો .

તુલસી અને આદુ

બાળકોની સાથે સાથે મોટા લોકોને શરદી અને છીંકની સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ તે ખૂબ અસરકારક છે. તેનું સેવન કરવાથી તમને તાત્કાલિક લાભ મળશે. આ માટે એક પેનમાં દોઢ કપ પાણી ઉકાળો. ત્યારબાદ તેમાં તુલસીના 7-8 પાંદડા અને થોડું આદુ ઉમેરો. આ પછી ધીમા તાપે તેને ઉકળવા દો. જ્યારે આ અડધો ભાગ બાકી રહે, ત્યારે ધીરે ધીરે તેનું સેવન કરો.

_Devanshi

You Might Also Like

તમિલનાડુમાં લશ્કરના 6 આતંકીની ધૂસપેઠ,એલર્ટ પછી ચેન્નઈમાં સુરક્ષા વધારાઈ
બિહારમાં ‘ચમકી’ તાવથી 100થી વધુના મોત, કેન્દ્ર-રાજ્યના આરોગ્ય પ્રધાનો સામે કેસ, પ્રેસ કોન્ફરન્સમાં ચૌબેને આવ્યું ઝોકું- પાંડેએ પુછ્યો મેચનો સ્કોર!
સ્વરા ભાસ્કરે કહ્યું- ‘પહેલેથી જાણતી હતી કે જેમના માટે પ્રચાર કરું છું તેઓ હારશે, પરંતુ…’
અભિનેતા રણવીર સિંહનો બર્થડેઃ- એક સમયે કંપનીમાં કોપીરાઈટરની જોબ કરતા રણવીર આજે છે બોલિવૂડનું જાણીતું નામ
List of MoUs/Agreements signed during the India-Bangladesh Virtual Summit
TAGGED:diethealth
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदेश-विदेशमहत्वपूर्ण कहानियांहिन्दी

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

August 7, 2026

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?