1. Home
  2. Revoi

Revoi

જયપુરના રાજવંશ બાદ મેવાડના રાજપરિવારે પણ ભગવાન શ્રીરામના વંશજ હોવાનો કર્યો દાવો

અયોધ્યા વિવાદના મામલામાં જયપુરના રાજવંશે ખુદને ભગવાન શ્રીરામના વંશજ ગણાવ્યા છે. તો મેવાડના રાજપરિવારે પણ પોતે ભગવાન શ્રીરામના વંશજ હોવાનું જણાવ્યું છે. મેવાડના રાજપરિવારે પોતાનો વંશ ભગવાન શ્રીરામના પુત્ર લવની શાખા સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું છે. લવે જ લાહોર શહેરને વસાવ્યું હતું. લાહોરને પહેલા લવકોટ નામથી ઓળખવામાં આવતું હતું. લવના વંશ કાળાંતરમાં આહાડ આવ્યા જે […]

ઈદ-ઉલ-અજહા પર ભારતે ઓફર કરેલી મિઠાઈ પાકિસ્તાને લેવાનો કર્યો ઈન્કાર

જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની જોગવાઈ કરનારી અનુચ્છેદ-370ને અસરહીન કરાયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ યથાવત છે. બકરી ઈદ પર પણ આ તણાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભારત અને પાકિસ્તાનની સરહદ પર ભારતે પાકિસ્તાનને મિઠાઈ ઓફર કરી હતી. તેને પાકિસ્તાન તરફથી લેવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. આના પહેલા પાકિસ્તાને સમજૌતા અને થાર એક્સપ્રેસ તથા લાહોર […]

સાવધાન રહે મોદી સરકાર, નહીંતર આપણે કાશ્મીર ગુમાવી દઈશું: દિગ્વિજય સિંહ

કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાનો મામલો ઉઠાવ્યો છે. દિગ્વિજયસિંહે કહ્યુ છે કે આંતરરાષ્ટ્રીય મીડિયાનો સંદર્ભ લો અને જોવો કે કાશ્મીરમાં શું થઈ રહ્યું છે. મોદી સકરારે આગમાં હાથ નાખ્યો છે. કાશ્મીરને બચાવવું આપણી પહેલી પ્રાથમિકતા છે. હું મોદીજી, અમિત શાહજી અને અજીત ડોભાલજીને સાવધાન રહેવાની અપીલ કરું છું. નહીંતર આપણે કાશ્મીરને ગુમાવી […]

કલમ-370 હટાવાયા બાદ વિદેશ પ્રધાન એસ. જયશંકર ચીનની મુલાકાતે, ઉપરાષ્ટ્રપ્રમુખ વાંગ ચિશાનને મળ્યા

વિદેશ પ્રધાન એસ. જયશંકરે બીજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ વાંગ ચિશાન સાથે સોમવારે મુલાકાત કરી છે. વાંગ ચિશાન સાથે જયશંકરની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ છે, કારણ કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવાયા બાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી પણ ચીન પહોંચ્યા હતા. જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ-370ને હટાવવા પર ઘણાં દેશોએ વિરોધ કર્યો હતો, તો કેટલાક દેશ ભારતની […]

પૂર પિડીત કર્ણાટકે કેન્દ્ર સરકાર પાસે 3000 કરોડના રાહત પેકેજની માંગણી કરી

સમગ્ર દેશભરમાં વરસાદના કારણે પૂરના હાલાત સર્જાયા હતા જેમાં દેશના કર્ણાટક તથા મધ્યપ્રદેશમાં પૂરના કારણે તારાજી સર્જાય હતી,કર્ણાટકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે પૂરની સ્થિતીનું રુપ ઘારણ થયુ હતુ જેને લઈને લાખો લોકોના જીવન પર માઠી સર પડી છે, લોકોના હાલ બેહાલ થયા છે અનેક લોકોએ પોતાના માથેથી છત ગુમાવી છે,ઘરબાર તબાહ થઈ ચુક્યા છે,લોકોને […]

યોગી પર ટ્વિટ કરી જેલમાં જઈ ચુકેલા પ્રશાંત કનૌજિયાએ જનરલ ડાયરની તુલના કરી ભારતીય સેનાધ્યક્ષ સાથે!

યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ વિવાદીત સોશયલ મીડિયા પોસ્ટ શેયર કરવાને કારણે જેલમાં જઈ આવેલા પત્રકાર પ્રશાંત કનૌજિયા ફરી એકવાર વિવાદોમાં છે. પ્રશાંત કનૌજિયા ફરી એકવાર પોતાની એક પોસ્ટને લઈને વિવાદોમાં છે અને લોકોની ટીકાઓનો શિકાર થઈ રહ્યા છે. પ્રશાંત કનૌજિયાએ તાજેતરમાં આર્મી ચફ જનરલ બિપિન રાવતને લઈને વિવાદીત ટ્વિટ કર્યું છે, જેમા તેમણે આર્મી […]

ચિદમ્બરમને સવાલ: કાશ્મીર હિંદુ બહુલ હોત તો શું પાકિસ્તાનવાદી આતંકવાદ હોત?

એક તરફ કાશ્મીરમાં કલમ-370 અસરહીન કરાયા બાદ લોકો શાંતિથી ઈદની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહ તથા નાણાં પ્રધાન જેવા ઉચ્ચ પદો પર રહી ચુકેલા વરિષ્ઠ એડવોકેટ પી. ચિદમ્બરમ આર્ટિકલ-370ને ધર્મ સાથે જોડીને નિવેદનબાજી કરી રહ્યા છે. ચિદમ્બરમનું કહેવું છે કે જો કાશ્મીર હિંદુ બહુલ રાજ્ય હોત, તો […]

અવકાશ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈની આજે 100મી જન્મજંયતી

સારાભાઈ અવકાશ વિજ્ઞાનના જનક છે સારાભાઈએ ભારતને અવકાશ સુધી પહોચાડ્યું છે ડો,અબ્દુલ કલામે મિસાઈલ કાર્યક્રમના પિતા ગણાવતા હતા અંતરિક્ષ વિજ્ઞાનના પ્રખર હિમાયતી હતા. બાળકો માટે પોતાના બંગલામાં જ ખાનગી શાળા શરૂ કરાવી ભાષાઓ, ગણિત અને કળાનું અઢળક જ્ઞાાન હતું. તેમને સાથ આપનારા શેઠ શ્રી કસ્તૂરભાઇ લાલભાઇ હતા ‘કોસ્મિક રેઝ ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયુડ્સ’ વિષય પર […]

370ના હટવાના વિરોધમાં પાકિસ્તાનના લાહોરમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડાઈ

પાકિસ્તાનમાં શનિવારે રાત્રે બે લોકોએ મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડી નાખી છે. મહારાજા રણજીતસિંહની નવ ફૂટ ઊંચી પ્રતિમાને આ વર્ષે જૂનમાં લાહોર ફોર્ટમાં અનાવરીત કરવામાં આવી હતી. પાકિસ્તાનની પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઈશનિંદાના કાયદા હેઠળ એફઆઈઆર નોંધી લીધી છે. જે લોકોએ મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડી હતી, તેઓ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના મામલે નારાજ હતા. મહારાજા રણજીતસિંહ એક શીખ […]

કેરળમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ કરી મંદિરની સફાઈ

કેરળમાં કોમવાદી સૌહાર્દનું ઉદાહરણ સામે આવ્યું છે. કન્નૂરમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ અમ્મકોટમ મહાદેવ મંદિરની સફાઈ કરી છે. પૂરની ઝપટમાં શ્રીકંદપુરમનું આ મંદિર આવી ગયું હતું અને બે દિવસથી મંદિરમાં પાણી ભરાયેલું હતું. રવિવારે મંદિરમાંથી પૂરનું પાણી હટતા ચારે તરફ કાદવ-કીચડ ફેલાયેલો હતો. તેના પછી મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ મંદિરનું સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code