1. Home
  2. Revoi

Revoi

આસામ એનઆરસીના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની માંગને ફગાવી

એનઆરસીના મામલે કેન્દ્રની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી કેન્દ્રએ ફરીથી તપાસની માંગણી કરી એનઆરસી ડેટામાં ગોપનિયતા જાળવી રખાશે એનઆરસી 31 ઓગસ્ટના રોજ રજુ કરાશે સુપ્રીમ કોર્ટે નેશનલ સિવિલ રજિસ્ટર સંબંધિત કેન્દ્ર સરકારની માંગને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એનઆરસી ડેટામાં આધાર જેમ ગોપનિયતા જાળવી રાખવામાં આવશે અને અંતિમ એનઆરસી 31 ઓગસ્ટના રોજ રજુ […]

જમ્મુ-કાશ્મીર વહીવટ તંત્રએ ગૃહમંત્રાલયને રીપોર્ટ મોક્લ્યોઃશાંતિનો દાવો કર્યો

જમ્મુ-કાશ્મીરમાંથી 370ને હટાવ્યા પછી ઘાટી વિસ્તારોમાં શાંતિનું વાતાવરણ જોવા મળી રહ્યું છે,ત્યારે આ વાતને લઈને પ્રસાશને ગૃહ મંત્રાલયને એક એહવાલ રજુ કર્યો છે , આ રજુ કરાયેલા અહેવાલ મુજબ ઈદ-ઉલ-અદહાના દિવસે 300થી પણ વધુ જગ્યાઓ પર જનતા માટે ટેલીફોન બૂથની સુવિધોઓ ઉપલ્બ્ધ કરવામાં આવી હતી, અહેવાલની વિસ્તૃત જાણકારી આપતા જમ્મું-કાશ્મીર પ્રશાસને ગૃહમંત્રાલયને જાણ કરી છે […]

કાનપુરઃપનકીની એક ફેક્ટરીમાં બૉયલર ફાટતા એકનું મોત, ચાર ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે,પનકીની એક ફેક્ટરીમાં બૉયલર ફાટ્યુ છે જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે જ્યારે આ ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, ઈજાપામનારા લોકોને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે આ ઘટનાની તપાસ શરુ કરવામાં આવી છે

દિલ્હીના ગાંઘીનગર માર્કેટમાં આગઃફાયર વિભાગની 21 ગાડીઓ ઘટના સ્થળે

દેશની રાજધાની દિલ્હીમાં આગ લાગવાની ઘટનાઓ ઘટતી રહેતી હોય છે ત્યારે ફરિ એક વાર રા જધાની દિલ્હીના ગાંઘીનગર માર્કેટમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે,ત્યારે ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ કાર્યરત છે ,ફાયર વિભાગની કુલ 21 ગાડીઓએ આગને કાબુમાં લાવવાના પ્રયત્નો કર્યા હતા, આ ઘટનામાં કોજાન હાનિ થવાના સમાચાર સામે આવ્યા નથી, પૂર્વ દિલ્હીનું  ગાંધીનગર […]

ઉત્તરાખંડમાં વરસાદનું કહેરઃ10 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ,બાગેશ્વરમાં શાળાઓ બંધ

દેશભરમાં વરસાદનું તાંડવ ચાલી રહ્યું છે ત્યારે દેશના કેટલાક રોજ્યોમાં તો વરસાદના કારણે પૂરની સ્થિતી પણ સર્જાયેલી જોવા મળી છે,જેને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે,ત્યારે દેશના રાજ્ય ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત છે.દહેરાદૂન, ચમોલી સહિતના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અતિવરસાદને કારણે બાગેશ્વર જિલ્લાની તમામ શાળાઓ આજે મંગળવારના રોજ બંધ રાખવામાં આવે […]

કાશ્મીર બાબતે અફવા ફેલાવનારાઓ પર કાર્યવાહીઃ8 ટ્વિટર અકાઉન્ટ બંધ કરવાના આદેશ

ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ વિશેની જુઠ્ઠી માહિતી આપીને લોકોને ભરમાવાની કોષિશ કરનારા અને અફવા ફેલાવનારાના કેટલાક ટ્વિટર અકાઉન્ટ્સ બંધ કરવાના આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ  તેમાં 8 લોકોના ટ્વિટર અકાઉન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેના ટ્વિટર કાઉન્ટ બંધ કરવાના સુચનો  કરવામાં આવ્યા છે તેના નામ @kashmir787-Voice of Kashmir, @Red4Kashmir-MadihaShakil Khan, @arsched-Arshad Sharif, @mscully94-Mary Scully, @sageelaniii-Syed Ali […]

વાઈકોનું ‘દેશદ્રોહી’ નિવેદન: “100મા સ્વતંત્રતા દિવસે કાશ્મીર ભારતમાં નહીં હોય”

મરુમલારચી દ્રવિડ મુનેત્ર કષગમ (MDMK)ના મહાસચિવ અને રાજ્યસભા સાંસદ વાયકોએ ફરી એકવાર કાશ્મીર મુદ્દા પર વાંધાજનક નિવેદન આપ્યું છે. વાઈકોએ કહ્યુ છે કે જ્યાર ભારત પોતાનો 100મો સ્વતંત્રતા દિવસ ઉજવશે, ત્યારે કાશ્મીર ભારતની સાથે નહીં હોય. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાના કેન્દ્ર સરકારના પગલાને સંસદમાં વાઈકોએ વિરોધ કર્યો હતો અને તેને લોકશાહીની વિરુદ્ધ ગણાવ્યું હતું. તિરુવન્નમલઈ જિલ્લામાં […]

કાશ્મીર જ નહીં, પાકિસ્તાન પણ ભારતનું છે : ઈમામ મોહમ્મદ તાહિદી

કટ્ટર ઈસ્લામ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા ઓસ્ટ્રેલિયાના ઈમામ મોહમ્મદ તાહિદીએ કાશ્મીર પર પોતાની સ્થિતિનો પુનરોચ્ચાર કરતા કહ્યુ કે આ ભારતનું છે. તે ક્યારેય પાકિસ્તાનનું હતું જ નહીં. ઈમામે રવિવારે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો હતું નહીં. કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો નહીં હોય. પાકિસ્તાન અને કાશ્મીર બંને ભારતના છે. હિંદુઓના ઈસ્લામમાં પરિવર્તિત થઈ […]

બકરીઈદમાં શ્રીનગરના રસ્તાઓ પર ફરી એક વાર ડોભાલઃપૂછી રહ્યા છે લોકોની ખબર

કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ વાતાવરણ જે રીતે તંગ બન્યુ હતુ જને લઈને જમ્મું -કાશમીરમાં સતત મુલાકાત કરી રહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે ફરી એક વાર આજે ઈદના દિવસે શ્રીનગરની મુલાકાત લીધી હતી અને લોકોને મળ્યા હતા તેઓ બકરી ઈદના દિવસે શ્રીનગરના સંવેદનશીલ ગણાતા વિસ્તાર લાલચોકમાં પહોચ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં સતત નજર રાખી રહેલા  રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર […]

કાશ્મીરમાં લગભગ સમાપ્ત થઈ ચુકેલો હિંદુ વારસો ફરીથી જીવિત કરશે મોદી સરકાર

ભારતમાં વિદેશી આક્રમણખોરોએ ઘણાં હુમલા કર્યા અને તેનો શિકાર મોટાભાગે હિંદુઓ જ બન્યા છે. સમયની સાથે આ હુમલા વધતા ગયા અને સનાતન ધર્મને ખતમ કરવાની ઘણી કોશિશો કરવામાં આવી, પરંતુ આ ધર્મને મૂળમાંથી મિટાવવો આજ સુધી શક્ય બન્યું નથી. જમ્મુ-કાશ્મીર પણ આનું મુખ્ય ઉદાહરણ છે. આઝાદી બાદથી જ જમ્મુ-કાશ્મીરમાં સતત હિંદુ આવા પ્રકારના હુમલાઓ સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code