1. Home
  2. Revoi

Revoi

શ્રીલંકામાં દેશહિતની વાત આવી તો એક થઈ ગયા ભાજપ-કોંગ્રેસના સાંસદો, જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનને ‘તમાચો’

યુનિસેફની બેઠકમાં પાકિસ્તાનની કાશ્મીર મુદ્દો ઉઠાવવાની કોશિશ ભારતીય ડેલિગેશને પાકિસ્તાનની કોશિશ બનાવી નિષ્ફળ શ્રીલંકામાં ભાજપ-કોંગ્રેસના સાંસદોનો પાકિસ્તાનને સણસણતો જવાબ નવી દિલ્હી : ભારતીય સાંસદોના એક ડેલિગેશને યુનિસેફના સંમેલનમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દાને ઉઠાવવાની કોશિશને મંગળવારે નિષ્ફળ બનાવી દીધી હતી. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ અને ભાજપના સાંસદ સંજય જયસ્વાલે શ્રીલંકામાં આયોજીત યુનિસેફ સંમેલનમાં પાકિસ્તાની ડેલિગેશનની આવી […]

POKમાંથી પાકિસ્તાની આતંકી ષડયંત્રની નવી તૈયારી, એલર્ટ પર સુરક્ષા એજન્સીઓ

પાકિસ્તાનનો નવો આતંકી કારસો પીઓકેમાં આતંકી હલચલના અહેવાલ આતંકી ઘૂસણખોરીની શક્યતા પાકિસ્તાન મોટા આતંકી કાવતરાની નવી તૈયારી કરી રહ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની પાસે આના સંદર્ભે એક રિપોર્ટ પણ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ પાસે રહેલા રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાની સેનાના 50 કમાન્ડો આતંકવાદીઓને ટેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં મદદ કરી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટ્રેનિંગ […]

કર્ણાટકઃકોંગ્રેસ નેતા શિવકુમારની ઘરપકડને લઈને વિરોધ પ્રદર્શન ઉગ્ર

કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની ઘરપકડ બાદ વિરોધ પ્રદર્શન સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા પ્રદર્શન ઉગ્ર બનતા શાળા-કૉલેજ બંધ મોડી રાતે બે બસોને સળગાવાઈ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની ઘરપકડ પછી કર્ણાટકમાં ઠેર-ઠેર તેના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે,રામનગરમાં મંગળવારે માડી રાતે બે બસોને સળગાવવામાં આવી હતી ,સાથે કેટલીક બસ પર પત્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પોલીસ […]

લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર પાકિસ્તાનીઓનું હિંસક વિરોધ પ્રદર્શન, ફેંક્યા ઈંડા અને પથ્થર

પાકિસ્તાનીઓનો લંડનમાં પણ ઉત્પાત ભારતીય દૂતાવાસની બહાર હિંસક દેખાવો ભારતીય દૂતાવાસ પર ઈંડા-પથ્થરો ફેંકાયા નવી દિલ્હી: લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે. હાઈકમિશન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અને તેના કારણે ઈમારતના કાચ તૂટી ગયા છે. આ હિંસક પ્રદર્શનની જાણકારી લંડનમાં સ્થિત હાઈકમિશને આપી છે. તો લંડનના મેયર સાદિક ખાને આ હુમલાને […]

પુલવામા હુમલોઃ CRPFના રિપોર્ટમાં ઈંટેલિજન્સ નિષ્ફળતા તરફ સંકેત

જમ્મુ–કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને એક મોટી જૈણકારી સામે આવી છે. 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના જવાનો પર જે  હુમલો કરવામાં આવ્યો હતો તે  ગુપ્ત એજન્સીની નિષ્ફળતા હતી. સીઆરપીએફના આંતરિક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ અહેવાલ ગૃહ મંત્રાલયના નિવેદનની વિરુદ્ધ છે. ગૃહ મંત્રાલય અનુસાર, પુલવામા આતંકી […]

વિધાનસભા ચૂંટણીના પડઘમ -અમિત શાહ બાદ PM મોદી મહારાષ્ટ્રની મુલાકાત લેશે

વિધાન સભાની ચૂંટણીના પડઘમ પડતા જ બીજેપી સક્રીય પ્રધાન મંત્રી મહારાષ્ટ્રની મુલાકાત લેશે અમિત શાહ અને હવે મોદીજી જશે મહારાષ્ટ્ર નાગપુર બ્રોડગેજ મેટ્રોનું શિલાન્યાસ મોદીજીના હસ્તે કરાશે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાત પુરી થયા બાદ હવે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી 7 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્ર જશે,રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીના પડધમ વાગી […]

Grounded, Pak allows import of medicines from India

New Delhi: With India silently flexing muscle and inducting the Apache helicopters to provide more sharpened teeth to the IAF, Pakistan seemed to be cowering with the odds staked against it: in the last two days, Islamabad has piped down with Prime Minister Imran Ahmed Khan Niazi claiming Pakistan’s No-First-Use nuclear policy and Foreign Minister […]

આઝમ પર થયેલા અત્યાચાર વિરુદ્ધ સપા આંદોલન કરશે,હું ટેકો આપીશઃ-મુલાયમ સિંહ

આઝમ ખાનને મુલાયમ સિંહનો ટેકો અત્યાચાર વિરુદ્ધ કરશે આંદોલન આઝમના બચાવમાં મુલાયમ સિંહ આગળ આવ્યા પાર્ટીના કાર્યકર્તાઓને આંદોલનમાં જોડાવાની અપીલ કરી ભંડોળ ભેગુ કરીને જોહર યૂનિવર્સિટીની રચના કરી હતી આઝમ ખાન પર જુઠા આરોપો લગાવાયા છે સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ તેમની પાર્ટીના નેતા આઝમ ખાનના બચાવમાં આગળ આવ્યા છે. મુલાયમ સિંહએ મંગળવારે કહ્યું […]

પત્ની હસીન જહાનો આરોપ-શમીના ધણી યુવતીઓ સાથે છે અવૈધ સંબંધ

મોહમ્મદ શમી સામે ધરપકડ વોરંટ કાઢ્યા પછી તેની પત્ની હસીન જહાંએ પોતાની ગૃહસ્થી બચાવવાની વાત કરી હતી અને પોતાના લગ્ન જીવનને બીજી તક આપવાની વાત કહી હતી. વેસ્ટઈંડીઝની મુલાકાત પર ગયેલા ભારતના બોલર મોહમ્મદ શમીની આફતો વધી રહી છે,વેસ્ટ બંગાળની અલીપુર કોર્ટે શમી અને તેના ભાઈ સામે ધરપકડનું વોરંટ જારી કર્યું છે, શમી હાલ વેસ્ટઈંડીઝની […]

દેશમાં મંદીની આહટ પર બોલ્યા ગોવિંદાચાર્ય, “ભારતને અમેરિકા બનાવશો તો બ્રાઝીલ બની જશે”

સંઘ વિચારક ગોવિંદાચાર્યે મોદી સરકારને આપ્યું સૂચન ભારતને અનુરૂપ બનાવો ઈકોનોમીનું મોડલ ડોમેસ્ટિક પ્રોડક્શન, ઉપભોગ અને કૃષિ પર કરો ધ્યાન કેન્દ્રીત ક્યારેક ભાજપની થિંક ટેન્ક રહેલા, આરએસએસના વિચારક અને આર્થિક ચિંતક કે.એન. ગોવિંદાચાર્યનું માનવું છે કે પ્રવર્તમાન સમયમાં અર્થવ્યવસ્થાની સામે જે સંકટ છે, તે 1991ના કથિત સુધારાની દેણ છે. તે આજે મંદીની આહટને ઉદારીકરણની અસર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code