1. Home
  2. Revoi

Revoi

ભારતની મુલાકાત બાદ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ નેપાળ માટે રવાના થયા

ઉલ્લેખનીય છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે હતા,છેલ્લા બે દિવસથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દેશના વડાપ્રઘાન નરેન્દ્રની બેઠક યોજાઈ હતી,ત્યારે હવે શી જિનપિંગ નેપાળ જવા માટે રવાના થી ચૂક્યા છે,રાષ્ટ્રપતિ બારતની મુલાકાત પછી હવે નેપાળની મુલાકાત કરશે. ત્યારે હવે પ્રધાન મંત્રી મોદી પણ દિલ્હી ખાતે પરત ફરી ચૂક્યા છે,મોદી અને શી જિનપિંગે […]

હિંદુ સંગઠનો સાથે જોડાયેલા 6 નિર્દોષ હિંદુની દશેરાએ થયેલી હત્યાઓ દુર્ભાગ્યપૂર્ણ, હિંદુ ક્યાં સુધી રહેશે અસુરક્ષિત?

6 હિંદુઓની હત્યા પર મેઈનસ્ટ્રીમ મીડિયા અને કથિત સેક્યુલર પાર્ટીઓ ચુપ કેમ? 6માંથી પાંચ હિંદુઓની હત્યા એકલા પશ્ચિમ બંગાળમાં થઈ અને મમતા બેનર્જી મૌન! મોતને ઘાટ ઉતારાયેલા 6એ હિંદુઓ હતા હિંદુ સંગઠનો સાથે સંબંધિત, છતાં થઈ હત્યા આખા દેશમાં દશેરાના પવિત્ર તહેવારની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. આપણે શક્તિની પૂજા કરી હતી અને મિઠાઈઓ ખાધી હતી. […]

કાશ્મીરમાં આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો,7 લોકો થયા ઘાયલ

શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો કડક સુરક્ષા વચ્ચે આતંકીઓએ ઘટનાને આપ્યો અંજામ કુલ સાત લોકો ઘાયલ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા હોવા છતા હરિ સિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે,આ ઘટનામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે,  હુમલો ત્યારે કરવામાં વ્યો જ્યારે ખીણ વિસ્તારમાં સુરક્ષા રુપે […]

ગુજરાત ગૌરવ ગાથા-2 : પૃથ્વીરાજને હરાવનાર મુહમ્મદ ઘોરીની થઈ હતી ગુજરાતમાં હાર, નાયકીદેવીએ તલવારના ઘાથી બનાવ્યો હતો ‘નપુંસક’

આનંદ શુક્લ નાયકીદેવીની તલવાર ઘા ચુકી ન હોત, તો મુસ્લિમ સલ્તનત સ્થપાત નહીં પૃથ્વીરાજ સામેની લડાઈના 14 વર્ષ પહેલા નાયકીદેવીએ ઘોરીને હરાવ્યો હતો ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબકની પણ ગુજરાતમાં પહેલી લડાઈમાં હાર થઈ હતી ભારતનો ઈતિહાસ દેશભક્ત ઈતિહાસકારોના સ્થાને અરબી, તુર્કી, મુઘલ અને અફઘાન-અંગ્રેજ ઈતિહાસકારોના સંદર્ભો લઈને ભણાવવામાં આવે છે. આ ઈતિહાસમાં મુશ્કેલી એ છે […]

હરિયાણા વિધાનસાભાની ચૂંટણી માટે કોંગ્રેસ ઢંઢેરો-વાયદાઓનું લાંબુ લચક લીસ્ટ તૈયાર

પ્રદેશ અધ્યક્ષ કુમારી શૈલજાએ એક સંકલ્પ પત્ર રજુ કરતા કહ્યું કે,સત્તામાં આવ્યા બાદ અમારા દ્રારા કરવામાં આવેલા દરેક વાયદાઓને અમે પુરા કરીશું,તેમણે કહ્યું કે,આ ઘોષણા પત્રમાં દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કોંગ્રેસે હરિયાણા વિઘાનસભા ચૂંટણી વર્ષ 2019 માટે પોતાનો ઘોષણા પત્ર બહાર પાડ્યો છે,શુક્રવારના રોજ હરિયાણા કોંગ્રેસના પ્રભારી ગુલામ નબી આઝાદ અને પ્રદેશ કોંગ્રેસની […]

જિનપિંગને મળવા દક્ષિણ ભારતના આ ખાસ પરિધાન ‘વેશ્ટી’માં પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દક્ષિણ ભારતીય વેશભૂષામાં પીએમ મોદી જિનપિંગનું મહાબલિપુરમ ખાતે કર્યું સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત માટે તમિલનાડુના મહાબલિપુરમ પહોંચ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી તમિલનાડુના પરંપરાગત પરિધાનમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના ખાસ પરિધાન વેશ્ટીમાં જોવા મળ્યા છે. મહાબલિપુરમમાં થઈ રહેલી આ અનૌપચારીક મુલાકાતમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ […]

ચિદમ્બરમ પર ઈડીની લાલ આંખ,કસ્ટડીમાં પૂછપરછ કરવાની માંગી પરવાનગી

આઈએનએક્સ મીડિયા કેસ પી ચિદમ્બર પર ઈડીનો ઘેરાવો કસ્ટડીમાં પૂછપરછ કરવાની માંગી પરવાનગી 17 બેંકોના ખાતા વિશે કરશે પૂછપરછ આઈએનએક્સ મીડિયા કેસમાં હવે ઈડીએ પી.ચિદમ્બર પર નજર રાખવાની શરુ કરી દીધી છે,આ મામલે ઈડીએ કસ્ટડીમાં પી ચિદમ્બરમ સાથે પૂછપરછ કરવાની પરવાનગી માંગી છે,ઈડી એ કહ્યું કે ,ચિદમ્બરમ સાથે સંકળાયેલા 17 બેંકોના ખાતા, વિદેશમાં સ્થાયિ સંપતિ […]

“જમ્મુ-કાશ્મીરની સમસ્યાનું સમાધાન ભારતના ઘણાં પ્રશ્નોનો જવાબ આપશે”

જમ્મુ-કાશ્મીર અધ્યયન કેન્દ્રના નિદેશક શ્રી આશુતોષ ભટનાગર સાથે જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ના બિનઅસરકારક બનાવાયા બાદ અને જમ્મુ-કાશ્મીર તથા લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય બાદની પરિસ્થિતિ, ચીન-પાકિસ્તાનના પાસા, ભાગાલાવાદી-આતંકવાદીઓના ભવિષ્ય, કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સહીતના વિષયો પર REVOI (Real Voice of India) તરફથી એડિટર આનંદ શુક્લએ તેમની સાથે વાતચીત કરી હતી. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટર એક સ્વતંત્ર […]

દિલ્હીના સોનિયા વિહારમાં કેમિકલ ગોદામમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

દિલ્હીના સોનિયા વિહારમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે,જો કે ફાયર વિભાગને સુચના મળતા ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ હાજર થઈ ગઈ હતી, અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા,જો કે હજુ સુધી આગ કયા કારણથી લાગી છે તે જાણવામાં સફળતા મળી નથી.આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. […]

ઓટો સેકટરમાં મંદીનો માર યથાવત-સપ્ટેમ્બરમાં પણ કારના વેંચાણમાં ઘટાડો નાંધાયો

કારના વેચાણમાં ઘટાડો ડોમેસ્ટિક સેલ્સ 23.69 ટકા ઘટ્યો કાર તેમજ ટૂ વ્હીલર્સના પ્રોડક્શનમાં પણ ઘટાડો પાછલા વર્ષ કરતા વેંચાણમાં ઘટાડો નોંઘાયો તહેવારોની સિઝન છંતા મંદીનો માર યથાવત તહેવારની સિઝનમાં આશા રાખવામાં આવી રહી છે કે,ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં મંદી દુર થશે,જો કે હાલતો  મંદી યથાવત જોવા મળી છે.છેલ્લા બે મહિનાથી કેન્દ્ર સરકાર દેશની આર્થિક મંદીને દુર કરવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code