hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: બલૂચિસ્તાનમાં અત્યાચાર મામલે જર્મનીમાં પાકિસ્તાન સામે દેખાવો, પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધની માગણી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > બલૂચિસ્તાનમાં અત્યાચાર મામલે જર્મનીમાં પાકિસ્તાન સામે દેખાવો, પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધની માગણી
revoinews

બલૂચિસ્તાનમાં અત્યાચાર મામલે જર્મનીમાં પાકિસ્તાન સામે દેખાવો, પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધની માગણી

Revoi
Last updated: May 29, 2019 2:31 pm
Revoi
Published: May 29, 2019
Share
SHARE

બલૂચિસ્તાનની આઝાદીને લઈને ફરી એકવાર વિરોધ પ્રદર્શનોનો ઘટનાક્રમ શરૂ થઈ ગયો છે. જર્મનીના હનોવરમાં ફ્રી બલૂચિસ્તાન મૂવમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ મૂવમેન્ટનું આયોજન પાકિસ્તાન તરફથી બલૂચિસ્તાનમાં 28 મે, 1998ના રોજ કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોની વર્ષગાંઠ પર કરવામાં આવ્યું હતું.

તે વખતે ફ્રી બલૂચિસ્તાન મૂવમેન્ટે પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર પ્રતિબંધ લગાવવા અને બલૂચિસ્તાનમાં કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોની તપાસની માગણી કરી છે. મૂવમેન્ટના એક કાર્યકર્તા મુમતાઝ બલૂચે કહ્યુ છે કે પાકિસ્તાને 27 માર્ચ-1948ના રોજ બલૂચિસ્તાન પર કબોજ કર્યો અને ત્યારથી બલૂચો અત્યાચાર સહન કરી રહ્યા છે. બલૂચ લોકોને પાકિસ્તાન મારી રહ્યું છે અને બલૂચો સાથે પાકિસ્તાન નરસંહાર કરી રહ્યું છે.

Free Balochistan Movement organized a protest in Hannover city of Germany marking anniversary of Pakistan’s nuclear tests in #Balochistan on 28th May 1998. (28.5.19) pic.twitter.com/o7fNZwLwIA

— ANI (@ANI) May 29, 2019

પાકિસ્તાને મંગળવારે પોતાના પરમાણુ પરીક્ષણની 21મી જયંતી મનાવી હતી. તે વખતે જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યુ હતુ કે દેશને પરમાણુ શક્તિ સંપન્ન બનાવવાના તેમને નિર્ણયે તેની સુરક્ષાને અપરાજેય બનાવી દીધી. પાકિસ્તાને 28મી મે, 1998ના રોજ શરીફના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં બલૂચિસ્તાન પ્રાંતના ચાગીમા પાંચ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. તે દિવસને પાકિસ્તાનમાં યૌમ-એ-તકબીર તરીકે મનાવવામાં આવે છે.

ભારતે 11 મે, 1998ના રોજ પોખરણમાં સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યા હતા. તેના કેટલાક દિવસો બાદ પાકિસ્તાને પણ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝનું કહેવું છે કે 28મી મે પાકિસ્તાનના ઈતિહાસમાં ક્યારેય ભૂલાય નહીં તેવી અમીટ તારીખ છે. આ દિવસે પાકિસ્તાનની સુરક્ષાને અજેય બનાવવામાં આવી, જ્યારે દુનિયાના નક્શા પર પાકિસ્તાન એક પરમાણુ શક્તિ તરીકે ઉભર્યું હતું.

You Might Also Like

મંદિરનો પાયો ખોદવા માટે ચાંદીના પાવડાનો ઉપયોગ કરાયો
Defence Minister Rajnath Singh interacts with Defence Civilian Employees’ Federations on issues related to OFB Corporatisation
જમ્મુ-કાશ્મીરથી અલગ થયું લડાખ, મળ્યો કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો
હાઈકોર્ટ જજોની નિયુક્તિ: ગુજરાતના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી
કાશ્મીર મધ્યસ્થતા વિવાદ : ટ્રમ્પના આર્થિક સલાહકારનો દાવો- રાષ્ટ્રપ્રમુખ ક્યારેય વાતો ઉપજાવી કાઢતા નથી
TAGGED:pakistan
Share This Article
Facebook Email Print
Popular News
Mayavati
उत्तरप्रदेशमहत्वपूर्ण कहानियांराजनीतिराज्यराष्ट्रीयहिन्दी

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

August 10, 2026

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

अमरनाथ यात्रा अनिश्चितकाल के लिए स्थगित:बालटाल एवं पहलगाम मार्गों पर ट्रैक क्षतिग्रस्त

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

NDA MPs Meeting : ‘वंदे मातरम’ के नारों से गूंजा ‘मंगल मिलन’, पीएम मोदी समेत NDA सांसदों ने लहराया तिरंगा

वैश्विक अनिश्चितता के बीच शेयर बाजार लगभग सपाट, सेंसेक्स 43 अंक मजबूत, निफ्टी 13 अंक चढ़ा

अमित शाह के समर्थन में NDA सांसदों का मार्च, राहुल गांधी से पूछा- झारखंड में छात्रों पर कार्रवाई का जवाब कौन देगा?

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?