hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: NDTV, Reuters અને APના પત્રકારોને આલિશાન કાશ્મીરી બંગાલા ખાલી કરવાનો આદેશ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > NDTV, Reuters અને APના પત્રકારોને આલિશાન કાશ્મીરી બંગાલા ખાલી કરવાનો આદેશ
revoinews

NDTV, Reuters અને APના પત્રકારોને આલિશાન કાશ્મીરી બંગાલા ખાલી કરવાનો આદેશ

Revoi
Last updated: September 7, 2019 1:36 pm
Revoi
Published: September 7, 2019
Share
SHARE

સરકારે તાજેતરમાં એનડીટીવીના બ્યૂરો ચીફ નાઝીર મસૂદી, રોયટર્સના વરિષ્ઠ પ્રતિનિધિ ફય્યાજ બુખારી અને એસોસિએટેડ પ્રેસના એઝાઝ હુસૈનને ઝડપથી શ્રીનગરમાં તેમને મળેલા સરકારી બંગલા ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. કારણ જણાવવામાં આવ્યું છે કે તેઓ આ બંગલાની ફાળવણીની લઘુત્તમ શરતોને પૂર્ણ કરતા નથી.

ઓર્ગેનાઈઝરમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે આ તથાકથિત પત્રકારોને આ બંગલા પુરોગામી સરકારે તેમની કથિત પત્રકારત્વની સેવાઓના બદલામાં લઘુત્તમ શરતો પૂર્ણ નહીં કરવા પર પણ ફાળવવામાં આવ્યા હતા. હવે જો કે તેઓ શરતો પુરી કરતા નથી, તો તેમને આ ફાળવણી સરકારના કોઈપણ નિયમના હિસાબથી આગળ વધારી શકાય તેમ ન હતી. માટે તેમના ત્યાં વસવાટ કરવું સ્પષ્ટપણે ગેરકાયદેસર હતું. માટે સરકારે આ પત્રકારોને બંગલા ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સ્પષ્ટ છે કે આનાથી કાશ્મીરના અને તેની સાથે જોડાયેલા, પત્રકારત્વનો સમુદાય ખાસ નારાજ થઈ ગયો. તેમને આટલા વર્ષોથી પુરોગામી સરકારો પાસેથી મળતી સુવિધાઓની લત લાગી ગઈ હતી અને તેના કારણે આમ થવું સ્વાભાવિક પણ હતું. તેને કાણે આ સમુદાય વિશેષની સંસ્થા કાશ્મીર પ્રેસ ક્લબે નિવેદન જાહેર કરીને રાજ્ય પ્રશાસન એટલે કે કેન્દ્ર સરકાર પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે- એટલે કે તેમના હિસાબથી આ પત્રકારોએ જે બંગલા પર ગેરકાયદેસર કબજો કરી રાખ્યો હતો, તેને હટાવવાની કોશિશ તેમને પ્રતાડિત કરવાનું છે. તેમના હિસાબથી આ હેરાનગતિ એટલા માટે છે, જેથી કાશ્મીર ખીણના પત્રકાર એક લાઈન વિશેષને પકડીને રિપોર્ટિંગ કરે.

આ સમુદાય વિશેષવાળા પત્રકાર માત્ર કાશ્મીરના પત્રકારોના સમુદાય વિશેષ હોય, એવું પણ નથી. તેને રાષ્ટ્રીય સ્તરે પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા અને એડિટર્સ ગિલ્ડનું પુરું સમર્થન રહે છે.

અહીં આ પત્રકારો સંદર્ભે એ પણ જાણી લેવું જરૂરી છે કે આમાંથી ઘણાં માત્ર જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનની ભાષા જ બોલી રહ્ય નથી, પરંતુ પાકિસ્તાનને ભારતની વિરુદ્ધ પ્રોપેગંડા માટે કાચો સામાન પણ પુરો પાડી રહ્યા છે અને ઘણાં તો થાળી સજાવીને જાણે કે ખીર પિરસી રહ્યા છે.

ઉદાહરણ તરીકે એનડીટીવીના નાઝીર મસૂદી, તેના શ્રીનગર ખાતેના કરવામાં આવેલા રિપોર્ટિંગના દમ પર ઈમરાન ખાનની પીટીઆઈ હિંદુસ્તાનને ગોળો બકતી રહી છે. મસૂદીએ કોઈપણ વીડિયો પુરાવા અથવા લોકોના નામ જણાવ્યા વગર દાવો કર્યો કે તેણે શ્રીનગરના સ્થાનિકો સાથે વાત કરી છે અને તેઓ બસ એ ઈન્તજારમાં છે કે સુરક્ષા વ્યવસ્થા ઢીલી થાય અને તેઓ હિંદુસ્તાન વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનના નામ પર જેહાદી હિંસા શરૂ કરે.

જેહાદ માટે આવનારા નાણાંની તપાસ દરમિયાન એનઆઈએએ પણ દાવો કર્યો હતો કે કાશ્મીર પ્રેસ ક્લબ અને કાશ્મીર એડિટર્સ ગિલ્ડના સદસ્યોમાં ઘણાં આઈએસઆઈ દ્વારા ફંડિંગ મેળવે છે. કાશ્મીરમાં અશાંતિ કોઈને કોઈ પ્રકારે સાબિત કરવા માટે, ત્યાં અશાંતિ ફેલાવવા માટે, ઘણાં પ્રકારના પ્રોપેગેંડા ઘણાં પ્રકારના ફેક ન્યૂઝ ત્યાના પત્રકારો દ્વારા ફેલાવાય રહ્યા છે. એક ખોટો નરેટિવ બનાવવાની કોશિશો થઈ રહી છે કે ભારતીય સુરક્ષાદળો કાશ્મીરમાં કથિતપણે અત્યાચાર કરી રહ્યા છે.

You Might Also Like

રાહુલ જ નહી, હરિયાણાના સીએમનું બયાન પણ UN માં પાકિસ્તાનનું સબુત બન્યું
નવેમ્બર મહિનામાં દેશમાં કોરોનાના કેસમાં 32 ટકાનો ઘટાડો
સમગ્ર રાજ્યમાં ફરી લોકડાઉનની વાત માત્ર અફવા: CM વિજય રૂપાણી
દેશમાં કોરોનાએ ફરી માથું ઊચક્યૂં – છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 45 હજારથી વધુ કેસ- તમામ રાજ્યમાં તંત્ર એલર્ટ
Women’s World Cup 2022: ऑस्ट्रेलिया ने भारत के खिलाफ गेंदबाजी करने का फैसला किया
TAGGED:370apindiaKashmirNDTVpakistanReuters
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदेश-विदेशराजनीतिहिन्दी

अमित शाह के समर्थन में NDA सांसदों का मार्च, राहुल गांधी से पूछा- झारखंड में छात्रों पर कार्रवाई का जवाब कौन देगा?

August 11, 2026

JPSC protests : भूख हड़ताल पर बैठे JLKM नेता देवेंद्र महतो अस्पताल में भर्ती, ब्लड शुगर लेवल गिरा

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

वैश्विक अनिश्चितता के बीच शेयर बाजार लगभग सपाट, सेंसेक्स 43 अंक मजबूत, निफ्टी 13 अंक चढ़ा

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

कोलंबिया में भूकंप से 111 लोगों की मौत, सरकार ने घोषित किया राष्ट्रीय आपातकाल

Ram Mandir: आचार्य इंद्रदेव मिश्र बने राम मंदिर के ‘व्यवस्था प्रमुख’, दिसंबर 2026 तक संभालेंगे जिम्मेदारी

सरकारी स्कूलों की बदहाली पर अभिजीत दिपके का सवाल- 80 साल बाद भी गांवों के बच्चों को बुनियादी सुविधाएं क्यों नहीं?

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?