hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: યૂપીમાં ટ્રીપલ તલાકની ઘટનાઃ પીડિતાએ ફરિયાદ કરતા સાસરીપક્ષે તેને જીવતી સળગાવી દીધી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > યૂપીમાં ટ્રીપલ તલાકની ઘટનાઃ પીડિતાએ ફરિયાદ કરતા સાસરીપક્ષે તેને જીવતી સળગાવી દીધી
revoinews

યૂપીમાં ટ્રીપલ તલાકની ઘટનાઃ પીડિતાએ ફરિયાદ કરતા સાસરીપક્ષે તેને જીવતી સળગાવી દીધી

Revoi
Last updated: August 19, 2019 4:11 pm
Revoi
Published: August 19, 2019
Share
SHARE

ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જીલ્લામાં ગદરા ગામમાં એક 22 વર્ષિય મહિલાને તેના પતિ અને સાસરીવાળાએ મળીને પોતાની 5 વર્ષની પુત્રી સામે જ જીવતી સળગાવી દીધી હતી,આ ઘટનાને અંજામ 16 ઓગસ્ટની સાંજે ભિંગાપુર થાણા વિસ્તારમાં આપવામાં આવ્યો હતો, પિડીતાના પિતા રમઝાન ખાને આરોપ લગાવ્યો છે, કે તેમનો જમાઈ મુંબઈમાં કામ કરે છે,અને તેણે 6 ઓગસ્ટના રોજ પોતાની પુત્રી સઈદાને ફોન પર ટ્રીપલ તલાક આપી હતી,તેમણે વધુંમાં જણાવ્યું કે “સઈદા આ ટ્રીપલ તલાકના મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગઈ તો પોલીસે તેને પરત મોકલી દીધી અને પોતાના પતિનો પરત ફરવાનો ઈંતઝાર કરવાનું કહ્યું અને જ્યારે 15 ઓગસ્ટના રોજ તેનો પતિ નફીસ પાછો આવ્યો ત્યારે પોલીસે આ દંપતિને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા અને બન્નેને સમજાવીને સઈદાને પતિ નફીસ સાથે જ રહેવા માટે જણાવ્યું હતું”

ત્યારે આ બાબતે સઈદાની નાની પૂત્રી ફાતિમાએ પોલીસને જણાવ્યું છે કે  “શુક્રવારે બપોરે મારા પિતા જમાઝ પઢવા માટે ગયા હતા ત્યાથી પરત આવીને મારી માતાને કહ્યું કે મે તને તલાક આપી છે એટલે હવે તું ઘર છોડી દે ,આ બાબતે બન્ને વચ્ચે ઝધડો શરુ થયો હતો,ત્યાર બાદ તેના દાદા અજીજુલ્લાહ, દાદી હસીના,અને નણંદ નાદીરા અને ગૂડીયા ત્યા આવ્યા,અને તેના પિતાએ તેની માતા સાથે મારપીટ કરી, નણંદોએ પીડિતા પર કેરોસીન છાંટ્યૂ અને મારા દાદા-દાદીએ મારી માતા પર માચીસ વડે આગ લગાવી દીધી”

આ ઘટના વિશે ખબર પડતા પીડિતા સઈદાનો ભાઈ રફીક પોતાની ભાણજી ફાતિમાને લઈને પોલીસ સ્ટેશન પહોચ્યો અને સમગ્ર ઘટનાની પોલીસમાં જાણ કરી, ત્યાર બાદ પોલીસે સઈદાના  મૃતદેહને ઓટોપ્સી માટે મોકલી આપ્યો,પોલીસે આ  મામલામાં શનિવારના રોજ ફરિયાદ નોંધી હતી પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરી નથી.

શ્રાવસ્તીકે એસપી આશીષ શ્રીવાસ્તવને ટીઓઆઈને જણાવ્યું હતુ કે આરોપીઓ વિરુધ દહેજ ને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે, તેમણે વધુમાં કહ્યું કે પિડીતાના પિતા ધ્વારા આપેલા ટ્રીપલ તલાકના બયાનની પમ તપાસ કરવામાં આવશે અને સાથે સાથે પિડીતા પાલીસ સ્ટેળનમાં ફરિયાદ કરવા ગઈ હતી તો તેની ફરિયાદ શા માટે નોંધવામાં ન આવી તે વાતની પણ જીણવટતા પૂર્વક તપાસ હાથ ધરાશે.

You Might Also Like

ઔરંગઝેબના મોટા ભાઈ દારા શિકોહને યાદ કરશે RSS-BJPના નેતા, આરિફ મોહમ્મદ ખાન પણ થશે સામેલ
Owaisi’s shocking comment on Bharat Ratna!
દેશના જવાનોનું કર્જ ક્યારેય ઉતારી શકીશું નહીં આપણે, 50 ડિગ્રી તાપમાનમાં પણ સીમા પર છે સતર્ક
લોકસભા 2019 પરિણામો: શરૂઆતના વલણો પછી બીજેપી કાર્યકર્તાઓ મનાવી રહ્યા છે જીતનો જશ્ન
ચિદમ્બરમની પહેલી રાત જેલમાઃCBI દ્રારા મોડી રાત સુધી પૂછપરછ થઈ
TAGGED:up
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयमहत्वपूर्ण कहानियांहिन्दी

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

August 10, 2026

Parliament Monsoon Session : राम मंदिर चढ़ावे के मुद्दे पर विपक्ष की चर्चा की मांग, राम गोपाल यादव बोले- सरकार बहस से बच रही

पश्चिमी कोलंबिया में 7.4 तीव्रता के भूकंप से भारी तबाही, 132 लोगों की मौत; 570 से अधिक घायल

Ram Mandir: आचार्य इंद्रदेव मिश्र बने राम मंदिर के ‘व्यवस्था प्रमुख’, दिसंबर 2026 तक संभालेंगे जिम्मेदारी

अमित शाह के समर्थन में NDA सांसदों का मार्च, राहुल गांधी से पूछा- झारखंड में छात्रों पर कार्रवाई का जवाब कौन देगा?

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

अमरनाथ यात्रा अनिश्चितकाल के लिए स्थगित:बालटाल एवं पहलगाम मार्गों पर ट्रैक क्षतिग्रस्त

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

UP OTS Scheme 2026: यूपी के 762 नगरीय निकायों में संपत्ति कर पर लागू होगी OTS योजना, 15 अगस्त से मिलेगा लाभ

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?