hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: WHOએ કોરોનાવાયરસને લઈને કરી મહત્વની વાત, ભારત વિશે પણ આપ્યું નિવેદન
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > WHOએ કોરોનાવાયરસને લઈને કરી મહત્વની વાત, ભારત વિશે પણ આપ્યું નિવેદન
revoinews

WHOએ કોરોનાવાયરસને લઈને કરી મહત્વની વાત, ભારત વિશે પણ આપ્યું નિવેદન

Vinayak Barot
Last updated: August 4, 2020 4:37 pm
Vinayak Barot
Published: August 4, 2020
Share
SHARE
  • WHOએ કોરોનાવાયરસ પર કરી મહત્વની વાત
  • તમામ દેશમાં લોકોને નિયમોનું પાલન કરવાની કરી અપીલ
  • ભારતમાં કોરોનાવાયરસના કેસ વધવા પાછળ વધારે વસ્તી જવાબદાર: WHO

અમદાવાદ: કોરોનાવાયરસ હાલ વિશ્વના દરેક દેશો માટે માથાનો દુખાવો બની ગયો છે. WHO દ્વારા જ્યારથી આ બીમારી ફેલાઈ છે ત્યારથી લઈને આજ સુધી અનેક પ્રકારની સલાહ અને સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. હાલ WHO દ્વારા તમામ દેશોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે અને આ સિવાય પણ અનેક વાતો કહેવામાં આવી છે અન્ય દેશો માટે સૂચના અને ચેતવણી પણ ગણી શકાય તેમ છે.

ભારત તથા વિશ્વના દેશોમાં વધી રહેલા કોરોનાવાયરસના લઈને  WHOએ કહ્યું કે કોરોનાની વેક્સિન તૈયાર કરવામાં ભારતની ભૂમિકા મુખ્ય રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. વિશ્વના દરેક દેશોમાં કોરોનાવાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે, ભારત પણ તેમાંથી બાકાત નથી. વિશ્વમાં સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં ભારત ત્રીજા નંબર પર છે.

WHOએ ભારત સિવાય અન્ય મહત્વની જાણકારી પણ આપી જે લોકો માટે ચોંકાવનારી છે. WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહોનમ ગેબ્રેસિયોસિસે કહ્યું કે કોરોનાવાયરસની ઘણીબધી વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે અને તેમ છતા આપણને કોરોના સામે કોઈ ખાસ નક્કર ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ નથી. એવું પણ બને કે કોરોનાનો ઈલાજ ક્યારેય શક્ય ન બને.

હાલ તો લોકોને કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અને ડૉ.રેયાને તમામ દેશોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા, હાથ ધોવા તથા ટેસ્ટિંગ જેવા આરોગ્યને લગતા ઉપાયો લાગૂ કરવા અપીલ કરી છે. એક દિવસ અગાઉ WHOએ કહ્યું હતું કે આ મહામારી લાંબા સમય સુધી આપણી વચ્ચે રહેશે.

ભારતમાં પણ કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે અને તેને લઈને ડૉ. રેયાને જણાવ્યું કે ભારતમાં કોરોનાવાયરસના કેસ વધવાનું કારણ દેશની 130 કરોડ વસ્તી હોઈ શકે છે. ભારતમાં આટલી વસ્તી હોવા છત્તા પર સરકાર અને અસંખ્ય લોકોએ કોરોનાવાયરસને રોકવા માટે અસરકારક પગલા લીધા છે અને તેના  જ કારણે ભારત મહદઅંશે કોરોનાવાયરસના સંક્રમણને રોકવામાં સફળ રહ્યુ છે.

ભારત સરકાર દ્વારા હાલ કોરોનાવાયરસને લઈને જરા પણ છૂટ કે કચાસ રાખવામાં આવી નથી અને યુદ્ધના ધોરણે કોરોનાવાયરસ સામે ભારત સરકાર લડત આપી રહી છે.

_Vinayak

You Might Also Like

ગુજરાતમાં કોરોના વાયરસના 1153 કેસ નોંધાયાં, એક દિવસમાં 26704 ટેસ્ટ કરાયાં
यूपी : बांसडीह की भाजपा विधायक केतकी सिंह को जान से मारने की धमकी, दीवारों पर चस्पा किए गए पोस्टर
Spill-over of Teacher Killing: another Terror-Type Attack in France, Three Killed, a Woman Beheaded
Pushyamitra Shunga – An unsung hero, who preserved the Vedic Culture and Sanatana Dharma
SAARC Diary: November Dhaka International Folk Fest Cancelled, to be Held in January
TAGGED:indiawhoworld
Share This Article
Facebook Email Print
Popular News
अंतरराष्ट्रीयराजनीतिराष्ट्रीयहिन्दी

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

August 8, 2026

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?