મમતાના ભત્રીજાએ કહ્યું- રામની ટીઆરપી તૂટી, અપર્ણા સેન બોલી- મમતા પોતે જ કબર ખોદે છે
પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામના નારાઓના વિવાદ પર બોલિવુડ ફિલ્મ પ્રોડ્યુસર અને પદ્મશ્રીથી સન્માનિત અપર્ણા સેને કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓના જય શ્રીરામના નારાઓનો જવાબ આપીનેં મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે જ પોતાની કબર ખોદી રહ્યા છે. જ્યારે મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીએ કહ્યું કે બંગાળમાં હવે રામની ટીઆરપી નીચે ઉતરી ચૂકી છે. ગત દિવસોમાં નારેબાજી પછી મુખ્યમંત્રીએ રસ્તા […]
